1. Home
  2. Tag "Launch"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે સાબરડેરીના પાવડર અને ટેટ્રાપેક પ્લાન્ટનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતોમાં પણ વધારો થયો છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીને ગુરૂવારે ફરીવાર ગુજરાતની મુલાકોત આવી રહ્યા છે.વડાપ્રધાનના હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરાશે. સૂત્રોના જણાવ્યા […]

એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ પ્રોજેક્ટ્સ તા. 14મી જુલાઈએ લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરશોત્તમ રૂપાલા એનિમલ હસબન્ડરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF) પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે અને AHIDF કોન્ક્લેવમાં 75 સાહસિકોનું સન્માન કરશે. ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, MoS, FAHD અને ડૉ. એલ. મુરુગન, MoS, FAHD અને I&B આ કાર્યક્રમને સંબોધશે. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય 14મી […]

બેંગલુરુમાં પ્રાયોગિક ધોરણે ‘વન હેલ્થ’ લોન્ચ કરાશે

નવી દિલ્હીઃ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ (DAHD) એ ‘વન-હેલ્થ’ દ્વારા પ્રાણીઓ, મનુષ્યો અને પર્યાવરણના સ્વાસ્થ્યના પડકારોને પહોંચી વળવા હિતધારકોને એક મંચ પર લાવવાની પહેલ કરી છે. ‘ DAHD અને Confederation of Indian Industry (CII) બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (BMGF) સાથે મળીને કર્ણાટક અને ઉત્તરાખંડ રાજ્યોમાં અમલીકરણ ભાગીદારો તરીકે […]

TRAIની રજત જયંતીઃ 5G ટેસ્ટ બેડ પણ લોન્ચ કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ની રજત જયંતીની ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે. વડાપ્રધાન આ પ્રસંગની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડશે. આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન મોદી IIT મદ્રાસની આગેવાની હેઠળની કુલ આઠ સંસ્થાઓ દ્વારા મલ્ટી ઇન્સ્ટિટ્યૂટ સહયોગી પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવેલ 5G ટેસ્ટ […]

ઉત્તરપ્રદેશઃ ચાર શહેરમાં હેલિકોપ્ટર સેવાનો કરાશે પ્રારંભ, હેલીપોર્ટ ઉભા કરાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ, આગ્રા, મથુરા અને પ્રયાગરાજમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર આ શહેરોમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરશે. હેલિકોપ્ટર સેવાના સંચાલન માટે આ શહેરોમાં હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. શાસ્ત્રી ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પ્રવાસન વિભાગના આ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પ્રવાસન મંત્રી જયવીર સિંહે જણાવ્યું […]

શ્રી હરિકોટાથી PSLV-C52 લોન્ચ કરાયું, ઈસરોનું વર્ષ 2022નું પ્રથમ અભિયાન

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, (ISRO) એ સોમવારે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના પ્રથમ લોન્ચ પેડ પરથી ધ્રુવીય પક્ષેપણ યાન PSLV-C52 લોન્ચ કર્યું હતું.. PSLV-C52 મિશનએ ત્રણ ઉપગ્રહો લોન્ચ કર્યા છે. વર્ષ 2022 માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નું આ પહેલું મિશન છે. પૃથ્વી-નિરીક્ષક ઉપગ્રહ EOS-04ને PSLV-C52 દ્વારા ભ્રમણકક્ષામાં મોકલવા માટે 25 કલાકની ગણતરી […]

ચંદ્રયાન-3 ઑગસ્ટ 2022માં લૉન્ચ થશે : કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દેશના વૈજ્ઞાનિકો દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં ચંદ્રયાન-3નું લોન્ચીંગ કરવામાં આવષે. આ ઉપરાંત અન્ય 19 જેટલા મિશન ઉપર કામગીરી કરવામાં આવશે. એટલું જ નહીં આગામી 3 વર્ષમાં અન્ય મિશન ઉપર વૈજ્ઞાનિકો દ્વારા કામગીરી કરવામાં આવશે. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-2ના અનુભવ અને રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોના સૂચનોના […]

અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસેઃ અનેક વિકાસ કાર્યોનો શુભારંભ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધસિયારી કલ્યાણ યોજાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી પશુઓ માટે ચારો એકત્ર કરતી મહિલાઓના માથા ઉપર બોજ ઓછો થશે અને તેમને સમય અને શ્રમની બચત પણ શશે. આ પહેલા અમિત શાહેર સહકારી સમિતિઓના કોમ્પ્યુરાઈઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ફરી એકવાક […]

દિલ્હીઃ ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ તૈયાર કરી ફ્લાઈંગ કાર, ઓક્ટોબરમાં લોન્ચ થશે

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્વાવરણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી હવામાં ઉડતી મોટરકારની ચર્ચાઓ વેગવંતી બની છે. દરમિયાન ભારતમાં આગામી દિવસોમાં આકાશમાં ઉડતી કાર જોવા મળે તેવી શકયતા છે. ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ ફ્લાઈંગ કાર બનાવી છે. આ મોટરકાર આગામી ઓક્ટોબરમાં લોન્ચ થવાની શકયતા છે. કંપની […]

નીતિ આયોગઃ ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા ઉપર રિપોર્ટ કરાશે લોન્ચ

દિલ્હીઃ નીતિ આયોગ આવતીકાલે, 16 સપ્ટેમ્બરે ‘ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા’ પર રિપોર્ટ લોન્ચ કરશે. નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત, વિશેષ સચિવ ડૉ. કે.રાજેશ્વરા રાવ અને સંબંધિત મંત્રાલયોના સચિવોની હાજરીમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો.રાજીવ કુમાર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવશે. નીતિ આયોગે ઓક્ટોબર 2020 માં ‘ભારતના શહેરી આયોજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code