1. Home
  2. Tag "Legislative Assembly"

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]

જમ્મુ-કાશ્મીરઃ વિધાનસભામાં જમ્મુનું વર્ચવ્ય વધશે અને ઘાટીનું ઘટશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના સીમાકંન લઈને સીમાંકન પંચે પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારેને સોંપ્યો છે. આ અહેવાલ અનુસાર હવે વિધાનસભામાં જમ્મુનું વર્ચસ્વ વધશે જ્યારે ઘાટીનું વર્ચસ્વ ઘટશે. જ્યારે લોકસભા બેઠકોમાં જમ્મુ-કાશ્મીરને સમાન મહત્વ આપવાનો પ્રયાસ કરાયો છે. આ સીમાકંન ભાજપને ફાયદાકારક હોવાના આક્ષેપ સાથે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના રાજકીય પક્ષોએ વિરોધ કરી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સીમાંકન આયોગ […]

જમ્મુ-કાશ્મીરઃ સીમાંકન પંચની વિધાનસભાની 7 બેઠકો વધારવાની ભલામણ, પંડિતો માટે 2 બેઠકો નોમિનેટ કરાશે

નવી દિલ્હીઃ આર્ટીકલ 370 દૂર થયા બાદ કેન્દ્ર શાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની જાહેરાત કરવામાં આવી હતી. સીમાંકન પંચે જમ્મુ-કાશ્મીર માટે પોતાનો અંતિમ અહેવાલ રજૂ કર્યો છે. જેથી હવે આગામી દિવસોમાં  કેન્દ્રશાસિત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે અને જમ્મુ-કાશ્મીરની પ્રજાને નવી સરકાર મળશે. આ અહેવાલ અનુસાર વિધાનસભાની 7 બેઠકો વધશે અને પ્રથમ વખત વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે […]

પશ્ચિમ બંગાળઃ બીરભૂમિ હિંસાનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, TMC અને BJPના ધારાસભ્યો મારા-મારી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ બીરભૂમિ હિંસાના વિવાદ વિધાનસભામાં પહોંચ્યો હતો. વિધાનસભામાં ભાજપ દ્વારા બીરભૂમિ વિવાદ ઉપર ચર્ચાની માંગણી કરતા હંગામો થયો હતો. દરમિયાન ટીએમસીના ધારાસભ્યોએ ધક્કા-મુક્કી અને મારા મારી કરી હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કર્યો હતો. બંગાળ વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગા અને ટીએમસી ધારાસભ્ય અસિત મજૂમદાર વચ્ચે મારા મારી થઈ હતી. જેમાં અસિતને ઈજા […]

પાંચ રાજ્યોમાં વિધાનસભામાં ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સર્વે અનુસાર ફરીથી BJPની જીતનો દાવો

દિલ્હીઃ પાંચ રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. વર્ષ 2022માં ગોવા, મણિપુર, ઉત્તરપર્દેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશ અને પંજાબ વિધાનસભાની ચૂંટણી ઉપર ભાજપ સહિત તમામ રાજકીયપક્ષોની નજર મંડાયેલી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ સહિત અન્ય રાજકીય પાર્ટીઓને ચૂંટણી અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તેમજ ગઠબંધનને લઈને ચર્ચાઓ ઉત્તરપ્રદેશમાં તેજ બની છે. […]

ચૂંટણી પંચઃ લોકસભાની 3 અને 14 રાજ્યોની ખાલી પડેલી 30 બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી

દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાની બેઠકો ઉપર પેટાચૂંટમીની તારીખો જાહેર કરી છે. લોકસભાની 3 અને વિધાનસભાની 30 બેઠકો માટે 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જે રાજ્યોમાં લોકસભાની ખાલી બેઠકો પડી છે તેમાં દાદરા-નગર હવેલી, મધ્યપ્રદેશની ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 14 રાજ્યોની વિધાનસભાની […]

ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં નોરિપિટ થિયરી અપનાવાશે તો ધૂરંધરોને પણ ટિકિટ નહીં મળે

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સહિત મંત્રી મંડળના તમામ સભ્યોના રાજીનામાં લઈને મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળી છે. તેમના મંત્રી મંડળમાં તમામ મંત્રીઓ નવા છે. પહેલીવાર એવું છે કે જૂના જોગીની જગ્યાએ પ્રથમવાર જ ધારાસભ્ય બનનારા કેટલાકને મંત્રીઓ બનાવવામાં આવ્યા છે તો આપણો પણ ક્યારેક વારો આવશે તેવી આશા કાર્યકર્તાઓમાં જાગી છે. જ્યારે મંત્રીપદ […]

પ.બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાતઃ 30મી સપ્ટેમ્બરે મતદાન અને 3 ઓક્ટોબરે મતગણતરી

કોલકતાઃ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠક પર 30મી સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે અને તા. 3 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડે તેવી શકયતા છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ […]

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં નિયત સમયે વિધાનસભાની ચૂંટણી યોજાશે

દિલ્હીઃ તાજેતરમાં જ કોરોના મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈન અનુસાર આ ચૂંટણી યોજવામાં આવી હતી. દરમિયાન આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની મુદતક પૂર્ણ થઈ રહી છે. આ પાંચ રાજ્યોમાં પણ નિયત સમય ઉપર ચૂંટણી યોજાવનું ચૂંટણીપંચ દ્વારા હાલ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગોવા, […]

ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા 8 વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાએ ગત સત્રમાં પસાર કરેલા ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. ગુજરાત ફ્રીડમ ઓફ રિલીજીયન (સુધારા) વિધેયક, ગુજરાત (લવ જેહાદ),  અશાંતધારા સુધારા વિધેયક, ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ સુધારા વિધેયક અને ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક સહિત કુલ ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વૈધાનિક અને સંસદીય બાબતોના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code