1. Home
  2. Tag "leopards"

રાજકોટ શહેરના સીમાડે દીપડાંના આંટાફેરા, લોકોમાં ભય, દીપડાને પકડવા પાંજરા મુકાયા

રાજકોટઃ શહેરના સીમાડે આવેલા કણકોટ નજીક દીપડો જોવા મળતા આજુબાજુના લોકો તથા ખેડુતો ભય અનુભવી રહ્યા છે. બે-ત્રણ  દિવસ પહેલા વાગુદડ ગામ નજીક દીપડો દેખાયો હતો. ત્યારબાદ શનિવારે મુંજકા અને રવિવારે કણકોટ ગામ નજીક દીપડો જોવા મળ્યો હતો. આમ આ વિસ્તારમાં દીપડાંના આંટાફેરીથી ગ્રામજનો સીમ-ખેતરે જતાં ડર અનુભવી રહ્યા છે. અને આ અંગેની જાણ વન […]

સુરતમાં દીપડાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ  પર્યાવરણ જાળવણી માટે વૃક્ષો, વનોની સાથોસાથ વન્ય જીવોનું રક્ષણ પણ ખુબ જરૂરી છે. એટલે જ ભારતમાં વર્ષ ૧૯૫૫થી દર વર્ષે અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી દર વર્ષે તા. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્ય પ્રાણી સપ્તાહ’ ઉજવવામાં આવે છે. જેમાં વન વિભાગ સહિત વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત NGO અને શૈક્ષણિક સંસ્થાઓ ઉત્સાહભેર […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દીપડાની નવી જોડી શ્રવણ અને રક્ષાને મુલાકાતીઓ નિહાળી શકશે

ગાંધીનગરઃ વન્ય જીવ પ્રાણીઓ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે દીપડાની નવીન જોડી ‘શ્રવણ’ અને ‘રક્ષા’ને ગત તા. ૦1 સપ્ટેમ્બર-2023ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવ્યાં હતાં. આ જોડીને કેવોરન્ટાઇનમાં રાખી સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી હતી. આ સમયગાળો પૂર્ણ થતાં વન્યજીવ સપ્તાહ -2023ની ઉજવણીના ભાગરૂપે તા. ૦6 ઓક્ટોબર-2023થી […]

ગુજરાતમાં દીપડાંની સંખ્યા વધીને 2274 પહોંચી, જુનાગઢ અને ગીર સોમનાથમાં સૌથી વધુ દીપડાં

અમદાવાદઃ ગુજરાતમાં દીપડાંની વસતીમાં વધારો થયો છે. દીપડાંની સંખ્યા 2274 થઈ છે. જેમાં સૌથી વધુ દીપડાંની વસતી જૂનાગઢ જિલ્લામાં 578  અને ગીર સોમનાથ જિલ્લામાં 257 જેટલી છે. ગુજરાતમાં છ વર્ષમાં દીપડાની સંખ્યામાં 63 ટકા વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે દીપડાની સંખ્યા સૌરાષ્ટ્ર ઝોનમાં છે.  દીપડાની સંખ્યા સૌરાષ્ટ્રમાં 59.6 ટકા વધી છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં આંકડો […]

ગુજરાતઃ દીપડા તથા તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરાશે

અમદાવાદઃ ગુજરાત સિંહ સહિતના અનેક પ્રાણીઓ વિવિધ અભ્યારણ અને જંગલોમાં વસવાટ કરી રહ્યાં છે, એટલું જ નહીં દર પાંચ વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વખત વર્ષ 2016માં કરવામાં આવી હતી જો કે, કોરોના મહામારીને પગલે વર્ષ 2021માં ગણતરી શક્ય બની ન હતી. જેથી હવે દીપડા અને તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. તેમજ […]

ઊનાના સનખડા ગામની સીમમાં દીપડી અને ચાર બચ્ચા બાદ દીપડો પણ પાંજરે પુરાયો

ઊનીઃ તાલુકાના  સનખડા ગામની સીમ વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાએ રહેણાંક બનાવી લીધું હતું. અને અવાર નવાર સીમ વાડી વિસ્તારમાં શિકારની શોધમાં આવી જતાં હતા.તેથી ખેડુતો પોતાના સીમ-ખેતરમાં જતાં પણ ડરતા હતા. ખેડુતોએ વન વિભાગને રજુઆત કરીને દીપડાને પકડવાની માગ કરી હતી. દરમિયાન ચાર દિવસ પહેલાં ગરાળ ગામની આંબાવાડીમાં દીપડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જે […]

સાઉથ આફ્રિકાથી આજે 12 દીપડા ભારત આવશે,કુનોમાં 30 દિવસ સુધી રહેશે ક્વોરેન્ટાઈન  

ભોપાલ:દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના ભોપાલમાં કુનો નેશનલ પાર્કમાં આજે એટલે કે શનિવારે 12 ચિત્તા આવશે.આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દક્ષિણ આફ્રિકાના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે તેને પબ્લિક ગુડ પ્રોજેક્ટ ગણાવ્યો હતો.દક્ષિણ આફ્રિકાના વનસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પર્યાવરણ વિભાગમાં જૈવવિવિધતા અને સંરક્ષણના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ફ્લોરાએ જણાવ્યું હતું કે,ભારત ચિત્તાઓની સંખ્યા વધારવા માંગે છે તે ખુશીની વાત છે. બંને […]

ભારતમાં દર વર્ષે આફ્રિકાથી 12 ચિત્તાઓ લાવવામાં આવશે, દક્ષિણ આફ્રિકા સાથે થયાં કરાર

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે. સમજૂતી કરાર અનુસાર, આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. ગયા વર્ષે નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ બાદ હવે વધુ ચિત્તાઓ લાવવા માટે આ કરાર કર્યા છે. છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓના કારણે […]

દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લવાશે ચિત્તા,બંને દેશો વચ્ચે થયો કરાર

દિલ્હી:ભારતે મધ્યપ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 12 ચિત્તાઓને સ્થાનાંતરિત કરવા માટે દક્ષિણ આફ્રિકા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.પર્યાવરણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી.ગયા અઠવાડિયે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને સાત નર અને પાંચ માદા ચિત્તા 15 ફેબ્રુઆરી સુધીમાં કુનો પહોંચવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ આફ્રિકાના 12 […]

સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાનો તરખાટ,પાંજરા મુકાયા છતાં દીપડો પકડાતો નથી

ભાવનગરઃ  જિલ્લામાં સિંહ અને દીપડાંની વસતી વધી રહી છે. જેમાં છેલ્લા પંદર વીશ દિવસથી સિહોર પંથકમાં સિહોરી માતાના મંદિર સુધી દીપડાનો પરિવાર ધામા નાખીને પડયો છે અને હવે છેક શહેરના રહેણાંકી વિસ્તારમાં અવાર-નવાર પહોંચી જતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો  મંગળવારે જ સિહોરના પ્રગટનાથ ઢાળ પાસે ડુંગરમાં ઘાંચીવાડ પાસે દીપડો અને દીપડીએ દેખા દીધી હતી.લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code