1. Home
  2. Tag "leopards"

સિહોરના ડુંગર વિસ્તારમાં દીપડાં પરિવારનો વસવાટ, સિહોરી માતાના મંદિરે જતાં લોકો ડરી રહ્યા છે

ભાવનગરઃ  જિલ્લાના સિહોર નજીક આવેલા ડુંગરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડા અને તેના પરિવારે તંબુ તાણ્યા છે અને સિહોરના રહેણાંકી વિસ્તારમાં આવી જતાં લોકોના ભયમાં વધારો થયો છે અને  દીપડા શહેરના પાદરમાં આવી જતાં હોવાથી નગરજનો ઘરની બહાર નીકળતાં પણ થથરે છે. તેમજ ડુંગર પર બીરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે જતાં ભાવિકો પણ ડર અનુભવી રહ્યા […]

સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાંનો ત્રાસ વધતો જાય છે. જેમાં બે દિવસમાં તો દીપડો શહેરની છેવાડાની સોસાયટીઓ સુધી પહોંચી ગયો હતો. અને ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે. ડુંગર વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેના લીધે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે ગામ-પરગામથી આવતા યાત્રાળુંઓ પણ ભય […]

દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવશે

ભોપાલ:મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં આ વર્ષના અંત સુધીમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવી શકે છે.આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે.આ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવા ચિત્તાઓ માટે ખાસ બિડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના વન વિભાગના મુખ્ય સચિવ અશોક બરનવાલે જણાવ્યું હતું કે, “હાલમાં, આ સંદર્ભે દક્ષિણ આફ્રિકા અને ભારત સરકાર વચ્ચે એમઓયુ […]

મધ્યપ્રદેશના નેશનલ પાર્કમાં વસાવાયેલા ચિત્તાઓના અત્યાર સુધી 750 નામ સુચવાયા

ભોપાલઃ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વસાવામાં આવેલા આઠ ચિત્તાઓ માટે દેશભરમાંથી નામો સૂચવવામાં આવી રહ્યા છે. MyGov પ્લેટફોર્મ પર 750 થી વધુ નામો આવ્યા છે. તેમાં મિલ્ખા, ચેતક, વાયુ, સ્વસ્તિ જેવા નામ સૂચવવામાં આવ્યાં છે. આ સિવાય ચિત્તાના પુનઃસ્થાપના અભિયાન માટે પણ નામ બતાવવામાં આવી રહ્યાં છે. પુનઃસંગ્રહ અભિયાન માટે પણ નામો સામે આવી રહ્યા […]

દેશ બદલાઈ રહ્યો છે, એક દિવસ હતો ત્યારે કબૂતર છોડતા હતા,આજે ચિત્તા છોડીએ છીએ: PM નરેન્દ્ર મોદી

 જયપુર :મોદીએ તેમના સંબોધનમાં કહ્યુ હતુ કે, દેશ બદલાઈ રહ્યો છે. એક સમય હતો ત્યારે કબૂતર છોડતા હતા, આજે ચિત્તા છોડીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઉત્પાદનોની આયાત-નિકાસ વધારવા માટે શનિવાર સાંજે રાષ્ટ્રીય લોજિસ્ટિક નીતિ જાહેર કરી હતી. આ નીતિમાં પ્રકિયાગત એન્જિનિયરિંગ, ડિજિટલાઇઝેશન અને બહુસાધન પરિવહન જેવા ક્ષેત્રો પર ધ્યાન આપવાની શક્યતા છે. આ પહેલાં […]

નામીબિયાથી લવાયેલા ચિત્તાઓનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું નવુ ઘર, PM મોદીએ 3 ચિત્તાને મુક્ત કર્યાં

ભોપાલઃ વર્ષો બાદ ભારતની ધરતી ઉપર ચિંતા જોવા મળ્યાં છે. હવાઈ માર્ગે નામીબિયાથી લાવવામાં આવેલા 3 ચિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિતાની ફોટોગ્રાફી પણ કરી હતી. આમ હવે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિતાઓનું નવુ ઘર કુનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code