1. Home
  2. Tag "Library"

જુઓ વીડિયોઃ વડગામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ખભે ઊંચકી લીધા

નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના વડગામ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ લાઇબ્રેરીનું કર્યું લોકાર્પણ ૨૦ હજાર પુસ્તકોની ક્ષમતા સાથે ૧૬૯ બેઠક ક્ષમતાવાળી લાઇબ્રેરીમાં કોન્ફરન્સ રૂમ સહિત મહિલાઓ- બાળકો- વરિષ્ઠ નાગરિકો માટે અલગ સુવિધાઓ ઊભી કરાઈ પાલનપુર, 4 ડિસેમ્બર, 2025ઃ Deputy Chief Minister Harsh Sanghvi નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરીનું […]

AMC દ્વારા નવા 33 વાચનાલયો તૈયાર કરવાનું આયોજન – સાત ઝોનમાં 56 વાચનાલયો કાર્યરત

વાચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી કરતાં વિદ્યાર્થીઓ તેમજ સિનિયર સિટિઝન્સ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલ : ‘વિસ્તાર દીઠ વાચનાલય’ અમદાવાદ, 27 નવેમ્બર 2025 : AMC plans to build 33 new reading rooms અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં નાગરિકોને વધુ સુવિધા મળે તે માટે સતત વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહી છે. શહેરનાં વાંચનપ્રેમીઓ, પરીક્ષા કેન્દ્રિત તૈયારી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અદ્યત્તન લાયબ્રેરીનું NOCના અભાવે દોઢ વર્ષથી લોકાર્પણ થઈ શકતુ નથી

24 કલાક ખૂલ્લી રહેનારી અદ્યતન લાઇબ્રેરીનું રૂ.7 કરોડના ખર્ચે નિર્માણ કરાયુ છે, તાત્કાલિક ફાયર એનઓસી આવી જાય તો નવી લાઇબ્રેરીનું લોકાર્પણ થઈ શકે, ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રૂપિયા 92 લાખનું એસ્ટીમેટ અપાયુ રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં 7 કરોડના ખર્ચે અદ્યત્તન લાયબ્રેરી માટેનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓ 24 કલાક લાયબ્રેરીને ઉપયોગ કરી શકે […]

કવિ નર્મદની જન્મજ્યંતિઃ કોલેજકાળ દરમિયાન પાંચ- છ મિત્રો સાથે મળીને પુસ્તકાલયનો પ્રારંભ કર્યો હતો

        *નર્મદ:જીવનભરનો જોદ્ધો* આજે ડિજિટલ મીડિયાના જમાનામાં પત્રકારત્વના રંગઢંગ બદલાયેલા છે.સત્ય અને સત્વનું સ્થાન કોલાહલ અને કલેશે લઈ લીધુ છે ત્યારે ગુજરાતી પત્રકારત્વને દિશાનિર્દેશ કરનારા મહામાનવ પત્રકાર,કવિ નર્મદને તેમના ૧૯૨માં જન્મદિવસે અચુક યાદ કરવા પડે તેવી સ્થિતિ છે.આવો આ જીવનભરના જોદ્ધાના જીવન,ટેક અને પત્રકારત્વ પર એક દ્રષ્ટિપાત કરીએ. મહામાનવ કવિ નર્મદ યાને નર્મદાશંકર લાલશંકર દવેનો […]

ગુજરાતની સૌપ્રથમ 6 માળની અધ્યતન લાઇબ્રેરીનું અમિત શાહ લોકાર્પણ કરશે

અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરની ઓળખમાં એક વધુ વિશેષતા નો ઉમેરો થવા જઈ રહ્યો છે ગાંધીનગરાઓ માટે અને એમાં પણ વાંચન અને સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો માટે ખુશીની વાત છે કે સમગ્ર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી ગ્રાઉન્ડ + 5 એટલે કે કુલ છ માળમાં વિવિધ પુસ્તકો નો સાગર જાણે ઘર આંગણે આવી પહોંચ્યો છે. આ […]

રાજકોટમાં મ્યુનિ.સંચાલિત ત્રણ લાયબ્રેરીમાં UPSC, GPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરાશે

રાજકોટઃ ગુજરાતમાં વિદ્યાર્થીઓ યુપીએસસીની પરીક્ષામાં સ્કોર મેળવવા માટે ખૂબ મહેનત કરતા હોય છે. અને કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો સ્કોર મેળવીને ભારતીય સેવામાં જોડાઈ રહ્યા છે. યુપીએસસીની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઘણાબધા મટિરિયલ્સની જરૂર પડતી હોય છે. તેમજ યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર પડે છે. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં ત્રણ લાયબ્રેરીમાં યુપીએસસી માટે ઓનલાઈન વિડિયો […]

અમદાવાદની સાબરમતી જેલમાં પુસ્તકાલય કેદીઓ માટે પરબ સમાન, કેદીઓ પણ વાંચનના રસિયા બન્યા

અમદાવાદ: સારા પુસ્તકો જીવનના ઘડતર માટે મહત્વનો ફાળો આપતા હોય છે. સારા વાંચનથી સારા વિચારોનું ભાથુ મળી શકે છે. આજનાં મોબાઇલ, સિનેમા તથા ઇન્ટરનેટનાં યુગમાં લોકોની વાંચન તરફની રૂચી ઘટતી જાય છે. જેના કારણે લોકો નવરાશની પણોમાં મોબાઇલ પર ચેટીંગમાં કે ટીવી પર નકામું જોવામાં સમય પસાર કરે છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી જેલમાં કેદીઓ વાંચન […]

વિશ્વ પુસ્તક દિને ગુજરાત યુનિની લાયબ્રેરીમાં યોજાશે રીડાથોન, અનેક વિદ્યાર્થીઓ ભાગ લેશે

અમદાવાદઃ ટીવી અને ઈન્ટરનેટના યુગમાં લોકોમાં વાંચનનો રસ ઓછો થતો જાય છે. વિદ્યાર્થીઓમાં પણ પાઠ્ય-પુસ્તકો સિવાય વિવિધ પુસ્તકો વાંચવાનો રસ ઘટી ગયો છે. પહેલા તો લાયબ્રેરીમાંથી પુસ્તકો મેળવવા માટે વિદ્યાર્થીઓમાં ભારે ધસારો જોવા મળતો હતો. હવે વિદ્યાર્થીઓ જુજ સંખ્યામાં જ આવી રહ્યા છે. આગામી તા. 23મી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ છે. ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં કેટલીક […]

ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે દવા આપશે

અમદાવાદઃ  ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં મીની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. લાયબ્રેરીમાં અનેક વિદ્યાર્થીઓ રોજ વાંચવા માટે આવે છે. આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને લાયબ્રેરીમાં નાની ડિસ્પેન્સરી શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે સામાન્ય બિમારીની દવા આપવામાં આવશે. યુનિવર્સિટીના હેલ્થ સન્ટરના ડોક્ટર સહિત અન્ય ખાનગી હોસ્પિટલો સાથે CSR પ્રવૃત્તિના ભાગરૂપે બેઝિક દવાઓ અપાશે. સૂત્રોના જણાવ્યા […]

વડોદરાની સૌથી જુની કાચની લાયબ્રેરીમાં 3.30 લાખ પુસ્તકોનો વારસો

વડોદરાઃ ટીવી અને સોશ્યલ મીડિયાના જમાનામાં હવે નવી પેઠીમાં વાંચનનો ક્રેઝ ઘટતો જતો હોવાની ચર્ચા થતી રહેતી હોય છે. ગુજરાતમાં નાના-મોટા શહેરોમાં અનેક લાયબ્રેરીઓ જોલા મળે છે. જેમાં વડોદરાની લાયબ્રેરીનો ઈતિહાસ અનોખો છે. વડોદરા શહેરની 111 વર્ષ જૂની ઇમારતમાં કાર્યરત સેન્ટ્રલ લાઇબ્રેરી મધ્ય ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે. જેમાં 3.30 લાખ પુસ્તકોનો ખજાનો છે. સેન્ટ્રલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code