1. Home
  2. Tag "life in goodness"

સંત રવિદાસજીએ જીવન અન્યોનું ભલું કરવામાં તેમજ સમાજના માર્ગદર્શન અને કલ્યાણમાં વિતાવ્યું

હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 12 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભક્તિકાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા. સંત રવિદાસની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા યોજવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code