1. Home
  2. Tag "life"

મેડિટેરેનિયન ડાઈટ આ વર્ષે પણ ટોપ પર છે, જાણો આ ડાઈટના ફાયદા

જો તમે ફિટનેસ અને પોષણ માટે એક હેલ્દી ડાઈટની તલાશ કરી રહ્યા છો તો તમારા માટે મેડિટેરેનિયન ડાઈટ સરસ વિકલ્પ છે. ફળ અને શાકભાજીથી ભરપૂર મેડિટેરેનિયન ડાઈટને વર્ષ 2021થી બેસ્ટ ડાઈટ માનવામાં આવે છે. આ ચોથું વર્ષ છે જ્યારે યુએસએ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટમાં આ લોકપ્રિય ડાઈટ અમેરિકામાં તંદુરસ્ત ડાઈટની કેટેગરીમાં ટોપ પર છે. • […]

શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, શિયાળામાં વધારે ખાવાવાળા સાવધાન થઈ જાઓ

ખાવા પીવાની દૃષ્ટિએ શિયાળાના મૌસમને સૌથી સારી માનવામાં આવે છે. આ મૌસમમાં ફૂડની વેરાયટી પણ વધારે હોય છે. આ મૌસમમાં લોકો પોતાની મનપસંદ વસ્તુઓ ઘણી બધી ખાય છે પણ જાણકારો તેનાથી સાવધાન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, શિયાળામાં વધુ પડતું ખાવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. શિયાળામાં શરીરમાં ઘણા ફેરફારો થાય છે. […]

હ્રદય સ્વસ્થ અને મજબૂત રાખવા માટે રોજ આ ત્રણ કસરત કરો..

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. તેના સિવાય, શિયાળાની ઋતુમાં શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી જાય છે. આ બંન્ને કારણો હ્રદયનું જોખમ વધારે છે. શિયાળમાં હ્રદય સબંધીત સમસ્યાઓ જેવી કે હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, અનિયમિત ધબકારા વગેરે સબંધીત સમસ્યાઓની શક્યતા વધી […]

શિયાળામાં કેળા ખાવાના ફાયદા અને નુકશાન અંગે જાણો…

શિયાળામાં ફળ ખાવા જોઈએ કે નહીં ખાસ કરીને કેળાને લઈને લોકો કંન્ફૂઝ રહેતા હોય છે. ઘણા લોકો એવા છે જે કહે છે કે શિયાળામાં કેળા ખાવાથી ખૂબ જ વધારે નુકશાન થાય છે. એવામાં પ્રશ્ન ઉભો થાય છે કે, શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં? શું શિયાળામાં બાળકોને કેળા ખવડાવા જોઈએ કે નહીં? શિયાળામાં કેળા ખાવાથી […]

દૂધ અને ઈંડાથી અનેક ગણી શક્તિશાળી છે આ દાળ, તેને ભોજનમાં સામેલ કરવાથી મળશે પહેલવાનને ટક્કર મારે તેવી તાકાત

પ્રોટીનની કમી પૂરી કરવા માટે લોકો ઈંડા અને દૂધનું સેવન કરે છે. આ બંન્ને વસ્તુમાં સારી માત્રામાં પ્રોટીન હોય છે અને તેનાથી મસલ્સને મજબૂત કરી શકાય છે. જો તમે પણ અત્યાર સુધી ઈંડા અને દૂધનું સેવન કરો છો, તો તમારે લોબિયાની દાળ જરૂર ટ્રાય કરવી જોઈએ. તમે જાણીને હેરાન થશો કે એક વાટકી લોબિયા દાળમાં […]

ઉતાવળમાં ખાવાની સ્વાસ્થ પર ખતરનાક અસર….

ઘણા સંસોધનોમાં સાબિત થયું છે કે ઉતાવળમાં ખાવાથી સ્વાસ્થ પર ખતરનાક અસર પડે છે. ઉતાવળમાં ખોરાક ખાવાથી ઘણી બીમારીઓ થાય છે. એટલે એવું કહેવામાં આવે છે કે વ્યક્તિએ ખોરાક ચાવી-ચાવીને શાંતિથી ખાવો જોઈએ. મોર્ડન અને ભાગદોડ વાળી લાઈફસ્ટાઈલમાં લોકો ઘણી વાર ઉતાવળમાં ભોજન લે છે. ઉતાવળથી ખાવાથી શરીરને ઘણા નુકશાન થઈ શકે છે. ઓફીસ જવા […]

લીલા ચણા દરરોજ આરોગવાથી થાય છે ફાયદા…. જાણો

લીલા ચણાને બધા સ્પ્રાઉટ્સ એટલે કે અંકુરના અનાજમાં સૌથી વધુ પૌષ્ટિક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ એક સુપર ફૂડ છે જેમાં ઘણા જરૂરી વિટામિન, મિનરલ્સ, એન્ટિઓક્સિડેન્ટસ અને ફાઈર મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. લીલા ચણામાં વિટામિન સી, વિટામિન કે, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો ભરુપુર માત્રામાં મળી […]

સવારે 8 વાગ્યા પહેલા નાસ્તો કરશો તો હ્રદય પર થશે અસર

ઘણા સંશોધનમાં સાબિત થયું છે, કે આપણે ક્યાં સમયે નાસ્તો કે રાત્રિભોજન કરીએ છીએ, તેની સીધી અસર આપણા હ્રદય પર પડે છે. આટલું જ નહીં આપણા ખાવાના સમય આપણા ઊંઘના ચક્રને અસર કરે છે. જો તમે એવા લોકોમાંથી એક છો જે સવારનો નાસ્તો અને રાત્રિભોજન રાત્રે 8 વાગ્યા પહેલા ખાય છે. જો તમે જો આવું […]

50 વર્ષની ઉંમરે સ્વસ્થ રહેવા માગો છો, તો દરરોજ આ એક વસ્તુ ખાવાનું ચાલુ કરો

મહિલાઓ જેમ-જેમ 50 વર્ષની ઉંમરે પહોંચે છે. તેમ તેમ શરીરમાં ઘણા ફેરફાર જોવા મળે છે. આવા સમયમાં મહિલાઓના શરીરને પોષક તત્વોની જરૂર હોય છે. આ ઉંમરમાં જો મહિલાઓ તેમના ખાનપાન અને પોષણનું ધ્યાન રાખે તો ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. સાથે જ તે એક એક્ટિવ લાઈફ જીવી શકે છે. 50 વર્ષની મહિલાઓ […]

હાઈ બીપી તરત જ કંટ્રોલ કરવા માંગો છો તો, કાળા મરી આરોગો…

ભારતમાં પ્રાચીન સમયથી મસાલોનો ઉપયોગ દવાઓની વૈકલ્પિક દવા તરીકે કરવામાં આવે છે. મસાલાનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. સંસોધનથી ખબર પડી છે કે, કાળા મરીમાં ઘણા એવા તત્વો જોવા મળે છે જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. એટલે શરીરના કોષોનું રક્ષણ કરે છે. તેમ જ કાળા મરી લોહીને નસો ફેલાવવામાં મદદ કરે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code