1. Home
  2. Tag "life"

ગોળમાં બનાવેલા આ સૂકા મેવા ખાવાથી 1 મહિનામાં ઘટશે 5કિલો વજન, પેટની ચરબી માખણની જેમ ઓગળી જશે

ગોળ ખાવાની સલાહ શિયાળાની ઋતુમાં જરૂર આપવામાં આવે છે, કેમ કે તેમાં જોવા મળતા પોષક તત્વો અને ગુણ તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે, જેનાથી રાગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. આના સેવનથી શરારમાં આયર્નની ઉણપ નથી થતી. તેમજ આ તમારા મેટાબોલિઝમ પણ મજબૂત રાખે છે, પણ શું તમને ખબર છે કે ગોળ તમારું વજન ઘટાડવામાં […]

વજન કંટ્રોલ કરવા માટે સારો વિકલ્પ શોધો છો, તો આ ઓછી કેલેરીવાળા શાકભાજી આહારમાં સોમેલ કરો..

નવી દિલ્હી: ડાયેટિંગ શરૂ કરવાનો એર્થ છે, કેલેરી પર ખાસ ધ્યાન આપવું. કોઈ પણ રીતે ડાયેટિંગ હોય કે ના હોય, આપણે આપણા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેસ કરવો જોઈએ. જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે, અને આપણું વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લેટીસ આ લેટીસ પત્તા છે. આમાં વિટીમિન એ અને વિટામિન […]

મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન હાઈ હીલ્સ પહેરવી જોઈએ કે નહીં, જાણો કેમ…..

દરેક છોકરીઓને હીલ્સ પહેરવાનું પસંદ હોય છે. તેનાથી ઊંચાઈ સારી લાગે છે અને દેખાવ પણ સારો લાગે છે. જો કે દરેક વસ્તું પહેરવા માટે એક ઉંમર અને સમય હોય છે. કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થામાં હાઈ હીલ્સ પહેરે છે. પરંતુ શું તેઓએ આવું કરવું જોઈએ ? ગર્ભાવસ્થા દરમિયાન ઘણા ઉતાર-ચડાવ આવતા હોવાથી હાઈ હીલ્સ પહેરવી કેટલી સુરક્ષિત […]

શિયાળામાં તમારા પગ સુકાઈ રહ્યા હોય તો આ વસ્તુનો ઉપયોગ કરો થશે ફાયદો…

ઠંડીની સિઝન ચાલી રહી છે. શિયાળએ સૌની હાલત ખરાબ કરી દીધી છે. દરેક વ્યક્તિઓએ ઠંડીથી બચવા જેકેટ અને સ્વેટર સહિતના ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. ઠંડીની આ ઋતુમાં ત્વચાનું ધ્યાન રાખવું પણ ખાસ જરૂરી છે, કેમ કે ઠંડીની સીધી અસર ત્વચા પર પડે છે. શિયાળાની આ મોસમમાં ત્વચા ખુબ શુષ્ક બની જાય છે. ત્વચાની શુષ્કતા […]

આ ગુણકારી પાંદડા ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના ‘પાક્કા દુશ્મન’ છે, દરરોજ સવારે ચાવવાથી ફાયદો થશે

ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ: સારા આરોગ્ય માટે આપણે હંમેશા મીઠા અને તેલયુક્ત ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો આપણે કેટલાક લીલા પાંદડા ચાવીએ તો આપણે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓથી બચી શકીએ છીએ. હાઈ કોલેસ્ટ્રલ અને ડાયાબિટીસની ગણતરી વર્તમાન સમયના ગંભીર રોગમાં થાય છે. તેના કારણે બીજા ઘણા રોગો પેદા થઈ શકે છે, જેનાથી માણસનું મૃત્યુ પણ […]

જીવન વિશે શું લખ્યું છે ગરુડ પુરાણમાં? જાણો

જીવનમાં દરેક કર્મની અસર કેવી રીતે થાય, તેના વિશેની વાત ગરુડ પુરાણમાં કરવામાં આવી છે. લગભગ તો આ વાતથી સૌ કોઈ જાણે છે પણ તે વાત જાણીને તો લોકો ચોંકી જશે કે લોકો બધી વાત જાણે છે પણ જીવન શું છે તેના વિશે જાણવાનું કે સમજવાનું ભુલી જાય છે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે […]

આયુષ્ય કેટલું હશે? હાથની આ રેખાથી જાણો તમારા જીવનનું રહસ્ય

આપણે બધા આપણા જીવન વિશે જાણવા ઉત્સુક છીએ. ખાસ કરીને જ્યારે આપણે પરેશાન હોઈએ છીએ, ત્યારે આપણું પેન્ડિંગ કામ ઘણા પ્રયત્નો પછી પણ પૂરું થતું નથી અથવા આપણું સ્વાસ્થ્ય બગડે છે. જ્યોતિષ શાસ્ત્રના અનેક વિષયોમાં સૌથી રહસ્યમય વિષયો પૈકીનો એક છે સમુદ્ર શાસ્ત્ર. જેમાં શરીરનો આકાર જોઈને કહી શકાય છે કે વ્યક્તિનું ભવિષ્ય કેવું હશે. […]

ગીતાજીના આ શબ્દોને જીવનમાં ઉતારી લેશો તો કોઈ રોકી નહીં શકે તમારી સફળતાને

ભગવદ્ ગીતા હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથોમાંથી એક છે. માણસ પોતાની બધી સમસ્યાઓનો ઉકેલ ભગવદ ગીતામાં શોધી શકે છે. ગીતાના ઉપદેશો માણસને સાચા માર્ગ પર ચાલવાનું શીખવે છે. આ સિવાય ગીતામાં કેટલાક સફળતાના મંત્રો પણ જણાવવામાં આવ્યા છે, જો તમે તેનો જીવનમાં અમલ કરશો તો તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ ભગવત […]

બાળકોને જરૂરથી શીખવો ધીરજ,જીવનમાં આગળ વધવામાં મદદ કરશે

બાળકોને ઉછેરવા માતાપિતા માટે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ સમય દરમિયાન તેમને જે પણ શીખવવામાં આવે છે તે તેમના જીવનભર સાથ આપે છે. શિષ્ટાચાર, ધૈર્ય, વડીલો પ્રત્યે આદર, આ બધા ગુણો બાળકોમાં બાળપણથી જ વિકસે છે, આ ગુણો પાછળથી બાળકોના અન્ય પ્રત્યેના વર્તનમાં વધુ સારા સાબિત થાય છે. બાળકો માટે ધીરજ જરૂરી છે, […]

મધ્ય એશિયાઈ ઉડાનમાર્ગમાં પ્રવાસી પક્ષીઓ અને તેમના ઠેકાણાના સંરક્ષણ પ્રયાસો મજબુત કરાશે

નવી દિલ્હીઃ યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ/કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીઝ (UNEP/CMS) ના સહયોગથી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે મધ્ય એશિયન ફ્લાયવે (CAF) પ્રદેશમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અને તેમના રહેઠાણોના સંરક્ષણ પ્રયાસોને મજબૂત કરવા પ્રવાસનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્ય મંત્રી, ભારત સરકાર, અશ્વની કુમાર ચૌબેએ બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code