1. Home
  2. Tag "life"

ચહેરાના તલ ખોલે છે વ્યક્તિના જીવનના ઘણા રહસ્યો

ચહેરા પર તલ હોવું સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. તલ માત્ર ચહેરાને આકર્ષક બનાવે છે પરંતુ તેનો એક અર્થ પણ છે.તલ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે ઘણું કહે છે.તો,ચાલો જાણીએ કે ભાગ્યના એવા કયા રહસ્યો ખોલે છે ચહેરા પરના તલ. હોઠ પર તલ ઘણા લોકોના હોઠ પર તલ હોય છે. જે લોકોના હોઠની જમણી બાજુ તલ હોય […]

જો આ વસ્તુઓને ઘરમાં રાખશો તો જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલાક લોકો માનતા હોય છે કે ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવી જોઈએ અને કેટલીક વસ્તુઓને ન રાખવી જોઈએ. વાસ્તુ દોષ ધનની અછત, શારીરિક અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જીવનમાં ધનની સમસ્યા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે. કેટલાક લોકો પાસે નાણા આવે છે અને તે ઝડપથી જતા રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે […]

ધર્મ: જીવનમાં શાંતિ અને સુખ માટે આ ત્રણ વસ્તુને અપનાવી લો

જીવનની ખુશી માટે સૌથી સામાન્ય જરૂરીયાત અપનાવી લો આ ત્રણ વસ્તુ જીવનમાં નહીં રહે કોઈ તકલીફ ભાગદોડવાળા જીવનમાં આજના સમયમાં મોટાભાગના લોકોને શાંતિની જરૂર હોય છે. એવી શાંતિ કે જેનાથી લોકોના મનને આરામ મળે. આવામાં ધર્મગુરુઓ તથા સાધુ-સંત લોકોના મતે જીવનમાં સુખ ને શાંતિ માટે દરેક વ્યક્તિએ માત્ર ત્રણ વસ્તુની જરૂર છે અને તે છે […]

જીવનમાં સફળતા મેળવવા માંગો છો ? તો આ વાતોનું રાખો ધ્યાન

જીવનમાં સફળતા મેળવવા માંગો છો ? તો આ વાતોનું રાખો ધ્યાન નહીં મળે ક્યારેય નિષ્ફળતા આજના પ્રવર્તમાન યુગમાં દરેક વ્યક્તિને સફળ થવું છે.દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન અવશ્ય રહે છે કે,આ સફળતા મેળવવી કઈ રીતે ? આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રમાં માણસના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.તેમને અનુસરીને વ્યક્તિ પોતાનું જીવન લક્ષ્ય પ્રાપ્ત કરી […]

23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિવસઃ મહાન માણસોએ પુસ્તકો વાંચીને જ જીવન સાર્થક કર્યુ

અમદાવાદઃ સાંપ્રત સમયમાં સોશ્યલ મીડિયા, ટેલિવિઝન, યુટ્યુબ, ફેઈસબુક, ટ્વિટર વગેરેનો ક્રેઝ વધતા લોકોમાં વાંચન ઘટતું જાય છે. એમાં નવી પેઢીને તો વાંચન ગમતું જ નથી હોતું. જોકે, આજે ઘણા એવા પણ લોકો છે કે, જેમને સારા પુસ્તકો વાંચવા ગમતા હોય છે. સારા વાંચનથી લોકોના જીવનમાં ઘણું પરિવર્તન આવતું હોય છે. ઘણા દિગજ્જ રાજકારણીઓ પણ પોતાના […]

ભગવાન છે.. તેનું જીવતુ જાગતુ ઉદાહરણ

એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો.. દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું અને ખુબ સુખી સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા.. ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે…. દાદા કહે જેવી પ્રભુની ઇરછા…  ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં ,દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code