બનાસકાંઠામાં વરસાદી માહોલ, રતનપુરમાં રામેશ્વર મંદિર પર વીજળી પડી
રતનપુર ગામે મંદિર પર વીજળી પડતા શિવલિંગ સુરક્ષિત, જલધારાના પથ્થરો 200 ફુટ દૂર ઊડ્યા, યાત્રાધામ અંબાજીમાં પડ્યો ધોધમાર વરસાદ પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોસ જામ્યો છે. ત્યારે પાલનપુર શહેર નજીક આવેલા રતનપુર ગામમાં રામેશ્વર મહાદેવ મંદિર પર વીજળી પડી હતી. કડાકા-ભડાકા સાથે મંદિર પર પડેલી વીજળીના કારણે જલધારાના પથ્થરો 200 ફૂટ દૂર સુધી […]