જંગલમાં મચ્છરોના ઉપદ્રવને લીધે નેશનલ હાઈવે પર રાત્રે સિંહ પરિવાર આટાંફેરા મારી રહ્યા છે
અમરેલીઃ સૌરાષ્ટ્રમાં હાલ વરસાદી માહોલ છે. જેમાં ગીરના જંગલ તેમજ રેવન્યુ વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ વનરાજો પણ સહન કરી શકતા નથી. જેથી રાતના સમયે વનરાજો પરિવાર સાથે નેશનલ હાઈવે પર આટાંફેરા મારતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ભાવનગર-સોમનાથ હાઈવે તેમજ અમરેલી-સાવરકૂંડલા હાઈવે પર રાતના સમયે સિહ પરિવાર ટહેલતા જોવા મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સિંહની […]