1. Home
  2. Tag "loc"

જમ્મુમાં પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ લખેલો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો, LoC પર ડ્રોન દેખાતા સેનાનું સર્ચ ઓપરેશન

જમ્મુ, 28 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પાકિસ્તાની નાપાક હરકતો અટકવાનું નામ નથી લઈ રહી. જમ્મુના ફાલૈન મંડલ વિસ્તારમાંથી શનિવારે ‘પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ’ લખેલો એક શંકાસ્પદ ફુગ્ગો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. પોલીસે આ ફુગ્ગાને જપ્ત કરીને તપાસ શરૂ કરી છે. આ ફુગ્ગા પર અંગ્રેજી અને […]

કાશ્મીરમાં 12,000 ફૂટની ઊંચાઈએ આતંકીઓએ બનાવેલું બંકર ભારતીય સૈન્યે ફુંકી માર્યું

શ્રીનગર, 20 જાન્યુઆરી, 2026: Indian Army blew up the bunker જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના જડમૂળથી સફાયા માટે ભારતીય સેનાએ અત્યંત મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવી ચોકસાઈથી એક મોટી સફળતા હાંસલ કરી છે. કાશ્મીર ખીણના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં આશરે 12,000 ફૂટની ઊંચાઈએ આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવેલું એક અત્યંત સુરક્ષિત અને છુપાયેલું બંકર ભારતીય સેનાના જવાનોએ તોડી પાડ્યું […]

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

શિયાળા પહેલાં LOC પર સુરક્ષા વધારાઈ, ઘૂસણખોરીના ખતરા વચ્ચે BSF સાબદુ બન્યું

જમ્મુ-કાશ્મીરઃ સીમા સુરક્ષા દળ (BSF)એ જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LOC) પર શિયાળાની શરૂઆત પહેલાં પોતાની સુરક્ષા વધુ કડક બનાવી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પાકિસ્તાની સરહદ તરફથી ઘૂસણખોરીના પ્રયાસોમાં વધારો થવાની આશંકા છે. BSFના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર માહિતી મુજબ અનેક આતંકવાદી હાલ સરહદપારના વિવિધ “લૉન્ચ પૅડ” પર ઘૂસણખોરીની તકની રાહ જોઈ રહ્યા […]

પાકિસ્તાને ફરી ઘૂસણખોરીનો નાપાક પ્રયાસ કર્યો, ભારતે LoC પર આતંકવાદીઓને ઠાર માર્યા

આતંકવાદનું આશ્રયસ્થાન, પાકિસ્તાન, તેની નાપાક પ્રવૃત્તિઓથી બાકાત નથી. આતંકવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશન સિંદૂર વચ્ચે, આતંકવાદીઓ દ્વારા નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા દળોએ આ યોજનાઓને નિષ્ફળ બનાવી દીધી. 8 મેના રોજ, રાત્રે લગભગ 11 વાગ્યે, BAS એ જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર […]

પાકિસ્તાને LoC પર સતત 11મા દિવસે સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન, ભારતે આવ્યો વળતો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. રાજૌરી, મેંઢર, નૌશેરા, સુંદરબની અને અખનૂરમાં પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સાથે જ કુપવાડા, બારામુલા અને પુંછમાં પણ સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું…જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો…ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી લેવામાં આવેલા કડક પગલાઓને […]

પાકિસ્તાનનું એલઓસી ઉપર સતત ફાયરિંગ, કુપવાડા-બારામુલ્લામાં LoC નજીક ગોળીબાર

વૈશ્વિક મંચ પર આલોચનાનો ભોગ બની રહેલું પાકિસ્તાન હજી તેની હરકતો છોડતું નથી. પાકિસ્તાની સેનાએ ગઇકાલે રાતે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને બારામુલા જિલ્લાની સરહદો ઉપરાંત અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી નાના હથિયાર વડે ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો પ્રભાવશાળી જવાબ આપ્યો હતો. પાકિસ્તાની સેનાએ સતત છઠ્ઠા દિવસે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનો ભંગ […]

એલઓસી ઉપર પાકિસ્તાનનો સતત ગોળીબાર, ભારતીય સેના આપી રહ્યું છે જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ આતંકવાદના હુમલાથી ગભરાયેલું પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ગોળીબાર કરી રહ્યું છે. 27-28 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાએ ફરી એકવાર નિયંત્રણ રેખા પારથી ગોળીબાર કર્યો. કોઈપણ ઉશ્કેરણી વિના, પાકિસ્તાની સેનાએ હવે કુપવાડા અને પૂંછના સરહદી વિસ્તારોમાં નિયંત્રણ રેખા પારથી ગોળીબાર શરૂ કર્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનને વળતો જવાબ આપીને ગોળીબાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે […]

પાકિસ્તાને રાત્રે ફરીથી LOC પર ગોળીબાર કર્યો; ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો

પહેલગામ હુમલા પછી ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાન વધુને વધુ હતાશ થઈ રહ્યું છે. ગઈકાલે રાત્રે ફરી એકવાર કાશ્મીરમાં બોર્ડર પર તેમના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. ભારતે આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 25-26 એપ્રિલ 2025 ની રાત્રે, કાશ્મીરમાં બોર્ડર પાર પાકિસ્તાની સેનાની ચોકીઓ દ્વારા કોઈ ઉશ્કેરણી વિના હળવો ગોળીબાર કરવામાં આવ્યો […]

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code