1. Home
  2. Tag "loc"

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું ઓપરેશન, કઠુઆથી 40 કિલોગ્રામ આરડીએક્સ કરાયું જપ્ત

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા માટે ઓપરેશન હાથ ધરાયું કઠુઆ જિલ્લાના બિલાવરથી 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સેનાએ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઓપરેશન દરમિયાન સોમવારે કઠુઆ જિલ્લાના બિલાવરથી લગભગ 40 કિલોગ્રામ આરડીએક્સ જપ્ત કરવામાં આવ્યો છે. 40 કિલોગ્રામ આરડીએક્સ ઝડપાવાના મામલે જમ્મુ રેન્જના આઈજી મુકેશસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ […]

બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત

બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગના મામલા 7 વર્ષોમાં 90 જવાનો પામ્યા છે વીરગતિ 7 વર્ષોમાં 454 જવાનો થયા છે ઈજાગ્રસ્ત ગૃહ મંત્રાલયે સીમા પારથી ગત સાત વર્ષો દરમિયાન ગોળીબાર અને યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓના આંકડા જાહેર કર્યા છે. જણાવવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સીમા પારતી ફાયરિંગ અને યુદ્ધવિરામ ઉલ્લંઘનના 6942 મામલા થયા છે. આ ઘટનાઓમાં […]

LoC પર ભારતીય સેનાએ નષ્ટ કર્યા 9 જીવતા મોર્ટાર સેલ, આવ્યો સામે વીડિયો

120 મીમીના આ તમામ મોર્ટાર બસોટે અને બાલાકોટ ગામમાં પડયા હતા બે દિવસ પહેલા બાલાકોટમાં પાકિસ્તાને કર્યું હતું યુદ્ધવિરામનું ઉલ્લંઘન એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ થઈ રહ્યો છે. તેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. સેનાએ બુધવારે પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નવ જીવતા મોર્ટાર સેલને નષ્ટ કર્યા છે. 120 મીમીના આ […]

LoC પર પાકિસ્તાનને આકરો જવાબ, સેનાએ 3 સપ્તાહોમાં કર્યો 10 એસએસજી કમાન્ડોનો ખાત્મો

એલઓસી પર તણાવ 3 સપ્તાહોમાં 10 પાકિસ્તાની કમાન્ડો ઠાર આતંકીઓની ઘૂસણખોરીની કોશિશોનો આકરો જવાબ જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટાવાયા બાદથી ભારતીય અને પાકિસ્તાની સેનાઓ વચ્ચે સીમા પર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ગત ત્રણ સપ્તાહોમાં ભારતીય સેનાએ એલઓસી પર જવાબી કાર્યવાહીમાં 10થી વધારે પાકિસ્તાની સેનાના કમાન્ડોને ઠાર માર્યા છે. સુરક્ષાદળોના સૂત્રોએ કહ્યુ છે […]

ભારતની જવાબી કાર્યવાહીની અસર, પાકિસ્તાને એલઓસી નજીકથી 50 ચીની નાગરિકોને હટાવ્યા

જમ્મુ-કાશ્મીરના બોર્ડર એરિયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ થયું છે. તાજેતરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ કરવામાં આવ્યો હતો. તેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાની વળતી કાર્યવાહીથી પાકિસ્તાનના પગ પેટમાં પેસી ગયા છે અને પીઓકેમાં કામ કરી રહેલા 50 ચીની નાગરીકોને તાત્કાલિક ત્યાંથી સુરક્ષિત સ્થાનો પર લઈ જવા પાકિસ્તાન મજબૂર બન્યું છે. […]

કાશ્મીર: તંગધારમાં ફાયરિંગ, પાકિસ્તાનના 2 સૈનિકો ઠાર, 1 ભારતીય જવાન શહીદ

પાકિસ્તાને મંગળવારે સતત ત્રીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. જમ્મુ-કાશ્મીરના તંગધારમાં પાકિસ્તાન તરફથી મોર્ટાર શેલિંગ થઈ રહ્યું છે. ભારત તેનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાનના ફાયરિંગમાં એક ભારતીય જવાનના શહીદ થવાના અહેવાલ છે. સેનાના સૂત્રો મુજબ, ભારતીય સુરક્ષા દળોએ જવાબી ફાયરિંગમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર માર્યા છે. પાકિસ્તાન સીમા પર પોતાની નાપાક હરકતો બંધ […]

પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ, 10 પાકિસ્તાની સૈનિકો ઠાર

જમ્મુ-કાશ્મીરના પુંછમાં સોમવારથી પાકિસ્તાન તરફથી કરવામાં આવતા અકારણ ગોળીબારનો ભારતીય સેનાએ પણ આકરો જવાબ આપ્યો છે. તાજેતરના અહેવાલો મુજબ, ભારતીય સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના 10 સૈનિકોને ઠાર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાન તરફથી સોમવારે પુંછની આસપાસ ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બીએસએફના એક અધિકારી શહીદ થયા હતા અને એક પાંચ વર્ષીય બાળકીનો […]

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત, બીએસએફના અધિકારી શહીદ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાની લાઈન ઓફ કંટ્રોલ ખાતે ફોરવર્ડ પોસ્ટો અને ગામડાંઓને નિશાન બનાવીને સોમવારે પાકિસ્તાની સેના દ્વારા ત્રીજી વખત વગર કોઈ ઉશ્કેરણીએ શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક પાંચ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. બીએસએફના એક અધિકારી પણ સારવાર દરમિયાન શહીદ થયા છે. બીએસએફના પાંચ જવાનો ઈજાગ્રસ્ત થયા છે […]

જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરની નિયંત્રણ રેખા પર ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં શુક્રવારે અંકુશ રેખા પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ભારે ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાની સેનાએ ગત એક સપ્તાહમાં 60થી વધારે વખત શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ પુંછ, રાજૌરી અને બારામૂલા સહીત ઘણાં જિલ્લાઓમાં 70થી વધુ અસૈન્ય અને સીમાવર્તી વિસ્તારોને નિશાન બનાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દર આનંદે પાકિસ્તાન […]

ભારતના એક્શનથી ગભરાયું પાકિસ્તાન, પીઓકેમાં બંધ કર્યા ચાર આતંકી કેમ્પ

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો યથાવત છે. ભારત સતત પાકિસ્તાનને જડબાતોડ  જવાબ આપી રહ્યું છે, તેના કારણે હવે ત્યાં રહેલા આતંકવાદી સંગઠનો પર ખોફ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેલા ચાર આતંકવાદી કેમ્પોને બંધ કરવામાં આવ્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું છે, કારણ કે ભારતીય સેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code