આગામી 15 વર્ષ સુધી કેન્દ્રમાં અમારી સત્તા રહેશે, વિદેશ મંત્રી એસ.જયશંકરે વિશ્વાસ કર્યો
નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડો.એસ જયશંકર હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીને લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે દાવો કર્યો હતો કે તેમને 100 ટકા વિશ્વાસ છે કે તેમની સરકાર 15 વર્ષ કે તેથી વધુ સમય સુધી સત્તામાં રહેશે. કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે […]