1. Home
  2. Tag "Lok Sabha"

વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું […]

દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક મળી, “AAP”એ કર્યું વોકઆઉટ

દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર […]

લોકસભામાં આવતીકાલે ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા માટે નવુ બિલ રજૂ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ બીલનો ખોડૂતોના વિરોધના લાંબા વિરોધ બાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર આવતીકાલે સોમવારે લોકસભામાં ત્રણ કૃષિ કાયદાઓને પાછો ખેંચવા માટે નવું બિલ રજૂ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ કાયદાઓને શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી […]

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]

ચૂંટણી પંચઃ લોકસભાની 3 અને 14 રાજ્યોની ખાલી પડેલી 30 બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી

દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાની બેઠકો ઉપર પેટાચૂંટમીની તારીખો જાહેર કરી છે. લોકસભાની 3 અને વિધાનસભાની 30 બેઠકો માટે 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જે રાજ્યોમાં લોકસભાની ખાલી બેઠકો પડી છે તેમાં દાદરા-નગર હવેલી, મધ્યપ્રદેશની ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 14 રાજ્યોની વિધાનસભાની […]

સંસદનું ચોમાસુ સત્ર આજથી અનિશ્ચિત સમય માટે સ્થગિત થવાની સંભાવના

સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થવાની સંભાવના આજથી અનિશ્ચિત સમય માટે થઇ શકે છે સ્થગિત પેગાસસ-કૃષિ કાયદાઓ પર વિપક્ષ કરતુ રહ્યું હંગામો દિલ્હી :સંસદનું વર્તમાન ચોમાસુ સત્ર હંગામો મચાવનારું રહ્યું છે. વિપક્ષ સતત પેગાસસ મામલા સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા મેળવવા માટે મક્કમ છે, જેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ છે. આ વચ્ચે સુત્રો મુજબ બુધવારે સંસદ […]

ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા

લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]

લોકસભાનું ચોમાસુ સત્ર 19મી જુલાઈથી મળશેઃ સત્ર તોફાની રહેવાની શકયતાઓ

શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી આપી માહિતી સંસદમાં મોંધવારી સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે દિલ્હીઃ દેશની લોકસભાનું ચોમાસુ સત્ર તા. 19મી જુલાઈથી 13મી ઓગસ્ટ સુધી ચાલશે. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો, મોંધવારી અને કોરોનાના મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી લોકસભાનું ચોમાસુ સત્ર તોફાની બનવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. NEXT SESSION OF RAJYA SABHA […]

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક, લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા શરૂ

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા થઇ શરૂ કાર્યક્રમનું પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવશે સંસદના બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મળીને સંસદ ટીવી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર તરફથી લાઇસન્સ માટેની અરજી કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી જારી […]

ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણી થાય છે તો ફરી એક વખત ભાજપની સરકાર બનેઃ સર્વે

દિલ્હીઃ ખેડૂત આંદોલન અને કોરોના મહામારી જેવા પડકારોનો સામનો કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમજ જો અત્યારે દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાયતો ફરી એકવાર ભાજપની સરકાર બને. આવા તારણો એક સંસ્થા દ્વારા મૂડ ઓફ ધ નેશન પોલ પરથી સામે આવ્યાં છે. જો કે, દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code