1. Home
  2. Tag "lokarpan"

દહેગામના નવનિર્મિત ટાઉન હોલનું વડાપ્રધાન મોદીના હસ્તે શુક્રવારે વચ્યુઅલ લોકાર્પણ કરાશે

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ શહેરમાં ઔડા દ્વારા ટાઉનહોલ બનાવવામાં આવ્યું છે. જેનું વર્ચુઅલ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આવતી કાલે તા.12મીને શુક્રવારના રોજ કરાશે. વડાપ્રધાન આવતી કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે મહાત્મા મંદિર ગાંધીનગરમાં વડાપ્રધાનના હસ્તે અનેક વિકાસ કામોના લોકાર્પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ શહેર અને તાલુકાના લોકોને ઉપયોગી થઈ શકે એવું ઓડિટોરિયમ […]

અમદાવાદના ન્યુ નરોડા વિસ્તારમાં કોમસોમ વેલી ગાર્ડનનું લોકાર્પણ, ગાર્ડન જોવા ટિકિટ લેવી પડશે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા શહેરના ન્યૂ નરોડા વિસ્તારમાં ફોર્ચ્યુન સર્કલ નજીક સત્વ ગેલેક્સી ફ્લેટ પાસે કાશ્મીરના કોસમસ વેલી જેવો ગાર્ડન તૈયાર કર્યો છે.  મ્યુનિ. કોર્પોરેશને 21 હજાર 046 ચોરસ મીટર પ્લોટમાં ફ્લાવર વેલી ગાર્ડન બનાવ્યું છે. નાગરિકો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ ખરીદી ફલાવર વેલીમાં સુંદર નજારો જોઈ શકશે. અમદાવાદમાં ભારતનું સૌપ્રથમવાર કોસમોસ વેલી ગાર્ડન […]

અમદાવાદમાં સિવિલના કેમ્પસમાં PM મોદી ₹ 712 કરોડની યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 9થી 11 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન 11 ઓક્ટોબરે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ₹ 712 કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત  કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સરકાર સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી રહી છે અને હવે આ અદ્યતન સુવિધાઓનો લાભ ગુજરાતના છેવાડાના માનવી […]

અમદાવાદમાં ભાડજ સર્કલ ઓવરબ્રિજનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. અને બે દિવસ દરમિયાન 13 જેટલા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. અને વિકાસના કામોના લોકાર્ણ અને ખાત મૂહુર્ત કર્યા હતા. જેમાં શહેરના ભાડજ સર્કલ પર બનાવવામાં આવેલા ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું છે. સિક્સ લેનનો આ બ્રિજ 27 મીટર પહોળો છે અને 73.33 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. […]

સાબરમતી નદી પરનો અટલ બ્રીજ બે કાંઠાને માત્ર જોડતો જ નથી પણ તે નવીનતાભર્યો છેઃ મોદી

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  શનિવારે સાંજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજનું  લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો છે., અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની […]

સોલા સિવિલમાં ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયુ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ અને આહાર કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતુ.  ગુજરાતના એક દિવસિય પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમીષાબેન સુથારની ઉપસ્થિતિમાં આ […]

કાશીએ જ્યારે પણ કરવટ બદલી છે ત્યારે દેશનું ભાગ્ય બદલાયું છેઃ PM મોદી

લખનૌઃ કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ ભારતને એક નિર્ણાયક દિશા આપશે, એક ઉજવળ ભવિષ્ય તરફ લઈ જશે. આ પરિસર સાક્ષી છે, આપણા સામર્થ્યનું, આપણા કર્તવ્યનું, જો નક્કી કરી લેવાય તો અશક્ય કંઈ પણ નથી. દરેક ભારતવાસીઓના હાથમાં બળ છે જે અકલ્પનીયને સાકાર કરી દે છે. જ્યારે પણ કાશીએ કરવટ લીધી છે ત્યારે દેશનું ભાગ્ય બદલાયું છે, […]

વડાપ્રધાન મોદી રવિવારે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનનું લોકાર્પણ કરશે

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોકાર્પણ કરશે. તેઓ આ સીમાચિહ્ન પ્રસંગે અંતરિક્ષ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. ISpA એ સ્પેસ અને સેટેલાઇટ કંપનીઓનું પ્રીમિયર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન છે, જે ભારતીય અવકાશ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવા માંગે છે. તે નીતિની હિમાયત કરશે અને સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code