1. Home
  2. Tag "Lokmela"

જેતપુરના લોકમેળામાં લોકો મોજ માણી રહ્યા હતા, ત્યારે દોડી આવેલા આખલાંએ તરખાટ મચાવ્યો

રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેળાઓ ભરાયા હતા. જિલ્લાના જેતપુરમાં પણ લોકમેળો યોજાયો હતો દરમિયાન મેળામાં આખલો ઘૂસી જતા નાસભાગ મચી હતી. લોકોની બૂમાબૂમને કારણે આખલો વધુ ભૂરાયો થયો હતો. આથી બેકાબૂ બનેલા આખલાએ લોકોને શીંગડે ચડાવી ઉલાળ્યા હતા. લોકોની નાસભાગમાં બાળકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે એક બાળક તો તેના માતા-પિતાથી વિખૂટો […]

લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ શ્રાવણની ઝરમર અને હજજારો લોકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને લોકો માટે ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ રાજકોટના  આંગણે પાંચ દિવસ માટે આનંદ ભયોનું વાતાવરણ સર્જાયું હતું. મુખ્યમંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ, માહિતી ખાતાનો પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શસ્ત્ર પ્રદર્શનના સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું. […]

રંગીલા રાજકોટના લોકમેળાનો CMના હસ્તે કરાયો પ્રારંભ, ચકડોળ, વિવિધ રાઈડ્સએ આકર્ષણ જમાવ્યું

રાજકોટઃ રંગીલા ગણતા રાજકોટના પાંચ દિવસના લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતુ. આ લોકમેળાનું નામ ‘આઝાદીના અમૃત લોકમેળો’ આપવામાં આવ્યું છે.આ પ્રસંગે રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા રૂપિયા 51 લાખનો ચેક મુખ્યમંત્રીના રાહત ફંડ માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. […]

સુરેન્દ્રનગર અને વઢવાણના લોકમેળોનો પ્રારંભ, લોકો ઉત્સાહભેર મેળાને માણવા ઉમટી પડ્યાં

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના લોકમેળાઓ ગામે-ગામ યોજાતા હોય છે. કોરોનાના કપરા કાળને કારણે છેલ્લા બે વર્ષથી સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળા ન થઈ શક્યા હતા. ત્યારે આ વખતે બન્ને શહેરોમાં લોકમેળાઓ યોજાતા ઝાલાવાડવાસીઓ ઉત્સાહભેર લોકમેળામાં ઉમટી રહ્યા છે. વઢવાણનો લોક મેળો અને સુરેન્દ્રનગરનો લોકમેળો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રખ્યાત બન્યો છે. ત્યારે વઢવાણ અને સુરેન્દ્રનગરનો લોકમેળો ખુલ્લો મુકવામાં […]

કોરોનાના સંભવિત ત્રીજા વેવના ડરને લીધે સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ લોકમેળા નહીં યોજાય

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રેમી વધુ હોય છે. જેમાં શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. સાતમ-આઠમના પર્વની તો ભારે રંગેચંગે ઊજવણી કરવામાં આવતી હોય છે. હાલ રાજ્યમાં કોરોનાનો રાગચાળો કાબુમાં આવી ગયો છે, અને કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલે સરકારે તમામ નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. જોકે કોરોનાના સંભવિત ત્રીજા વેવને […]

સૌરાષ્ટ્રમાં ગામેગામ યોજાતા જન્માષ્ટમીના લોકમેળા રદ કરવામાં આવે તેવી શક્યતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા મહિનામાં લોકમેળાની મોસમ જામતી હોય છે. આમયે સૌરાષ્ટ્રના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. એટલે શ્રાવણ મહિનામાં તો ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો મેળો પાંચ દિવસ સુધી ચાલે છે. અને લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જો કે રાજકોટના મેળા યોજવાનો હજુ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code