1. Home
  2. Tag "LOKSABHA ELECTION"

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]

Bilaspur Lok Sabha Election 2024: કૉંગ્રેસના કિલ્લાને ભાજપે બનાવ્યો પોતાનો ગઢ, સતત 7 ચૂંટણીઓથી લહેરાય છે કેસરિયો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની તારીખોની ઘોષણા પહેલા દેશભરમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોએ અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી એક બિલાસપુર લોકસભા બેઠક એક મહત્વપૂર્ણ સીટ છે. બસ્તર લોકસભા સીટ પર હાલમાં ભાજપના અરુણ સાવ સાંસદ છે. આ બેઠક ભાજપના ગઢ તરીકે ઓળખાય […]

Lok Sabha Election: પહેલીવાર ઈવીએમનો ક્યારે થયો ઉપયોગ, કેમ પડી જરૂરત, ક્યારે-ક્યારે લાગ્યા આરોપ, જુઓ ટાઈમલાઈન

નવી દિલ્હી: લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગથી લઈને મતગણતરી સુધીની ચીજો આસાન થઈ ગઈ છે. એટલું જ નહીં, ઈવીએમએ ચૂંટણી કરાવવાનો ખર્ચ પણ ઘણી હદે ઓછો કરી દીધો છે. આપણા દેશમાં દર વર્ષે કોઈને કોઈ સ્થાને ચૂંટણી થાય છે. આ કારણે ઈવીએમનું મહત્વ ઘણું વધી ગયું છે. જો કે ચૂંટણીઓને યોગ્ય રીતે પૂર્ણ […]

અમેઠી, રાયબરેલી સિવાય ફૂલપુર રહ્યું છે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ, 1984 બાદ નથી મળી બુદ્ધિજીવીઓના ક્ષેત્રમાં કૉંગ્રેસને જીત

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અમેઠી અને રાયબરેલી સિવાય ફૂલપુર લોકસભા મતવિસ્તારની સાથે નહેરુ-ગાંધી પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખુદ પંડિત જવાહરલાલ નહેરુ અહીંથી સાંસદ હતા. દેશની આઝાદી મળ્યા બાદ તેમણે ફૂલપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે અહીંથી 1952, 1957 અને 1962માં જીત મેળવી હતી. નહેરુ બાદ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિતે 1964 અને 1967માં આ બેઠક […]

First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક દિવસોમાં વધુ એક લોકસભા ચૂંટણી થાવની છે. 140 કરોડની વસ્તીવાળા ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવાય છે. જ્યાં કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશનની લોકસભા ચૂંટણી વિવાદોથી ભરેલી હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણી થઈ હતી અને […]

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા […]

લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે 370 બેઠકોના લક્ષ્યાંકનું રહસ્યોદ્ધાટન, જમ્મુમાં પીએમ મોદીએ એનડીના 400 પ્લસનું સમજાવ્યું ગણિત

જમ્મુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં હજારો કરોડ રૂપિયાની યોજનાઓની શરૂઆત કરી. તે દરમિયાન તેમણે જાહેરસભાને સંબોધિત કરતા પરિવારવાદની રાજનીતિ પર વિપક્ષી દળોને પણ ઘેર્યા. તેમણે નામોલ્લેખ વગર આરોપ લગાવ્યો કે સરકારો માત્ર એક જ પરિવારને આગળ વધારવામાં લાગેલી રહી. તેમણે કહ્યુ કે પરિવાર વાદની રાજનીતિમાં સૌથી વધુ નુકશાન દેશના યુવાઓને થાય છે. 400 પારનું લક્ષ્ય […]

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ […]

લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં CAA લાગુ થશે : અમિત શાહ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીની તૈયારીમાં પુરા જોરશોરથી લાગી ગઈ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટી ઘોષણા કરી છે. તેમણે કહ્યુ છે કે ચૂંટણી પહેલા આખા દેશમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએ લાગુ થઈ જશે. તેમણે આ વાત ઈટી નાઉ ગ્લોબલ બિઝનેસ સમિટ દરમિયાન જણાવી છે. મહત્વપૂર્ણ છે કે […]

લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં લગાવશે હેટ્રિક, 26માંથી જીતશે 26 સીટ

નવી દિલ્હી: 100 દિવસ જેટલા સમયમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીઓને લઈને તાજો સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં ગુજરાતને લઈને ભાજપ માટે મોટી ખુશખબરી પણ સામે આવી છે. સર્વે મુજબ, ભાજપ ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર જીત નોંધાવશે. જો આમ થાય છે, તો ગુજરાતમાં ભાજપ લોકસભા ચૂંટણીઓમાં ક્લિનસ્વીપની હેટ્રિક લગાવી દેશે. આવો જાણીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code