1. Home
  2. Tag "LOKSABHA ELECTION"

મોદી સરકારની જીતની હેટ્રિકનું નવું સમીકરણ, રામજન્મભૂમિ આંદોલનના નાયક અડવાણીને ભારતરત્ન

નવી દિલ્હી: અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિરનું નિર્માણ અને તેમાં ભગવાન રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે આંદોલનના નાયક રહેલા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. તેની સાથે 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારની ફરીથી જીતની હેટ્રિકની ખાત્રી આપતા નવા સમીકરણો પણ રચાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના વયોવૃદ્ધ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન […]

TMCએ પ.બંગાળમાં કૉંગ્રેસને 2 સીટ કરી ઓફર, અધીર રંજને કહ્યુ- અમે મમતા પાસે ભીખ નથી માંગી

કોલકત્તા : ઈન્ડિયા બ્લોકમાં સીટ શેયરિંગ પર સમજૂતદી પહેલા જ વિવાદના અહેવાલ છે. પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ સીધું તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમમે ત્યાં સુધી કહ્યું છે કે મમતા બેનર્જી ગઠબંધન જ ઈચ્છતા નથી. તેઓ મોદીની સેવામાં જ લાગેલા છે. બુધવારે સૂત્રોએ એક મેગેઝીનને જણાવ્યું હતું […]

GYAN ફોર્મ્યુલા માટે ભાજપે બનાવી કમિટી, 2024માં સાબિત થઈ શકે છે ટ્રમ્પ કાર્ડ

નવી દિલ્હી: જેમ જેમ લોકસભા ચૂંટણી 2024 નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય પક્ષ પોતાના ભાથામાંથી એક પછી એક તીર કાઢવા લાગ્યા છે. આ કડીમાં કેન્દ્રની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ એક મોટી બેઠક બોલાવી હતી. મંગળવારે બોલાવેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં કેવી રીતે મિશન-400નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં આવે અને મહિલાઓ તથા […]

લોકસભામાં ચૂંટણીમાં 390 બેઠકો પર ઉમેદવારો ઉતારશે કૉંગ્રેસ, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. […]

ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય, સંસદીય-વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની ખર્ચ મર્યાદામાં વધારો કર્યો

નવી દિલ્હી: વર્ષ 2014 થી મતદારોની સંખ્યા વધવાની સાથોસાથ ખર્ચ ફુગાવાના સૂચકાંકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે હવે સંસદીય અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારની ખર્ચ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદામાં છેલ્લો મોટો સુધાર 2014માં કરવામાં આવ્યો હતો. જેમાં 2020માં વધુ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ માટે ચૂંટણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code