1. Home
  2. Tag "LOKSABHA ELECTION"

આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન, બિહારની 5 અને યૂપીની 13 બેઠકો પણ સામેલ

દેશમાં આજે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન યોજાઈ રહ્યું છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT)ની 96 બેઠકો પર 17 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 સીટો, બિહારની 40 સીટોમાંથી પાંચ સીટો, ઝારખંડની 14 સીટોમાંથી 4 સીટો, મધ્યપ્રદેશની 29 સીટોમાંથી 8 સીટો અને મહારાષ્ટ્રની 48 સીટોમાંથી 11 સીટો માટે […]

શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર

રાજકોટ બેઠક આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી […]

મતદાન કરનાર આજે AMTSમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે, મતદાન જાગૃતિ માટેનો પ્રયાસ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં સુરત લોકસભા બેઠક સિવાયની બાકીની 25 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે… આવી સ્થિતિમાં મતદારોને મતદાન માટે પ્રેરિત કરવાના હેતુથી બિલ્ડર એસોસિએશન ક્રેડાઈ, ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અને મ્યુનિસિપલ કોર્પોરેશને ખાસ ઓફર જાહેર કરી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાનની ટકાવારી અપેક્ષા કરતા […]

રાજ્યમાં મતદાન શરૂ થતાજ અનેક ઠેકાણે EVM ખોટકાવાની ઘટનાઓ સામે આવી

મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ […]

વધુમાં વધુ વોટિંગ માટેના પ્રયાસમાં હોટલ એસો.નો સહયોગ, વોટિંગ કરનાર દરેકને મળશે ભોજનના બિલમાં ડિસ્કાઉન્ટ

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે. વધુમાં વધુ લોકો મતદાન મથક પર પહોંચી વોટિંગ કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયાસો કરાયા છે. ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશને વધુમાં વધુ મતદાન માટેના આ પ્રયાસમાં મોટુ યોગદાન પુરુ પાડ્યું છે. ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે […]

સમાજવાદી પાર્ટી યૂપીમાં 60 કે તેથી વધુ બેઠકો પર જીત મેળવશેઃ શિવપાલ યાદવ

લોકસભા ચૂંટણીના બે તબક્કા માટે મતદાન થયું. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે તમામ પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે મોટો દાવો કર્યો છે. શિવપાલ યાદવે કહ્યું કે સપા ઉત્તર પ્રદેશમાં ઓછામાં ઓછી 60 સીટો જીતવા જઈ રહી છે. એટલું જ નહીં, તેમણે એમ પણ […]

બંધારણની મુખ્ય લાક્ષણિકતાઓ બદલી શકાતી નથી, ગડકરીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન

કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારના રોજ પશ્ચિમ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માન તહસીલમાં ચૂંટણી સભા સંબોધી હતી… આ રેલી દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. નીતિન ગડકરીએ કહ્યું કે કોંગ્રેસ દાવો કરી રહી છે કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણ બદલાશે. તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતાઓ જેવી […]

CAA અને પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા મામલે પ્રતિસાદ ન આપવાને લઇ ઉદ્ધવ પર અમિત શાહના પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને ઘેર્યા છે. અમિત શાહે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર નાગરિકતા સંશોધન અધિનિયમ CAA લાગુ કરવા અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) પરના પ્રતિબંધને લગતા મુદ્દાઓ પર વોટ બેંકની રાજનીતિને કારણે “પ્રતિસાદ ન આપવા” માટે આકરા પ્રહારો કર્યા. ” હું ઉદ્ધવ ઠાકરેને પૂછવા માંગુ છું… અમિત […]

કાનપુરમાં આજે વડાપ્રધાન મોદીનો રોડ શો, યૂપીમાં 2 દિવસમાં 7 લોકસભા સીટો પર કરશે પ્રચાર

ત્રીજા તબક્કાના પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ચોથા અને પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર કરીને રાજકીય માહોલમાં ગરમાવો લાવશે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વડાપ્રધાન યુપીની સાત લોકસભા સીટો પર સતત 2 દિવસ પ્રચાર કરશે. વડાપ્રધાન આજે કાનપુર અને અકબરપુર લોકસભા બેઠકો પર રેલીને સંબોધશે . આ સ્થળે કરશે રોડ શો બીજેપીના રાજ્ય […]

બધા દિવસો સરખા નથી હોતા’ સાંગલીમાં રેલીને સંબોધતા ભાજપ પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

મહારાષ્ટ્રની સાંગલી લોકસભા સીટને લઈને મહા વિકાસ આઘાડી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. દરમિયાન, શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે (2 મે) જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ ગઠબંધન ખાતર તેના સાથી પક્ષો માટે બેઠકો છોડી દીધી છે, જે તેણે પાંચ વખત જીતી હતી. નિરંકુશતા સામેની લડાઇમાં મતોનું વિભાજન ન થવા દેતાઃ ઉદ્ધવ સાંગલીમાં પોતાના પક્ષના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code