1. Home
  2. Tag "LOKSABHA ELECTION"

19 એપ્રિલથી 7 તબક્કામાં લોકસભા ચૂંટણી, 4 જૂને પરિણામ જાહેર થશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ભારતીય ચૂંટણી પંચે ઘોષણા કરી છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં કરાવવાનું એલાન કર્યું છે. આ સિવાય સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે યોજાવાની છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ વોટિંગ થશે.  મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સૌથી પહેલા ચૂંટણીની તારીખોનું […]

1951-52થી 2019: સ્વંતંત્રતા બાદથી અત્યાર સુધીમાં કેટલીવાર યોજાઈ લોકસભા ચૂંટણી, શું રહ્યા પરિણામ?

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ શનિવારે આગામી લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરી રહ્યું છે. 1952માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 17 વખત સંસદના નીચલા ગૃહની ચૂંટણી યોજાઈ ચુકી છે. હવે 18મી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ રહ્યો છે.   1951-52ની પહેલી લોકસભા ચૂંટણી- અંગ્રેજોથી દેશની આઝાદી બાદ પહેલીવાર લોકસભા માટે 1951-52માં ચૂંટણી […]

ભાજપ સાથે સીધી ટક્કરવાળી બેઠકો પર INDIA ગઠબંધનની રાહ આસાન નથી, જાણો ક્યાં રાજ્યની કેવી છે સ્થિતિ?

નવી દિલ્હી: દેશમાં ઘણી એવી બેઠકો છે, જેના પર કોંગ્રેસ અને ભાજપનો સીધો મુકાબલો થવાનો છે. ગત બે લોકસભા ચૂંટણીમાં વિપક્ષને આ બેઠકો પર ભાજપની સામે શિકસ્ત મળી છે. આ વખતે કોંગ્રેસ ગઠબંધનની કોશિશ છે કે મુકાબલો ભલે સીધો થાય, પરંતુ ઉમેદવારોને તમામ સહયોગી પક્ષોનો પુરો સહયોગ મળે. ઉમેદવારોની પસંદગીમાં પણ આવી રણનીતિ અપનાવાય રહી […]

એક તીરથી બે નિશાન! કર્ણાટકની આ બે બેઠકોથી ચૂંટણી અભિયાન શા માટે શરૂ કરી રહ્યા છે પીએમ મોદી?

નવી દિલ્હી : 16 માર્ચે બપોરે ત્રણ વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવ લોકસભા ચૂંટણી 2024નો આગાજ થશે. તેની સાથે જ દેશભરમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કર્ણાટકમાં ભાજપ માટે લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલબુર્ગી અને શિમોગા બેઠક પરથી […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

6માંથી 4 રાષ્ટ્રીય પાર્ટીઓએ કર્યો વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ, જાણો ક્યાં પક્ષો સાથે અને ક્યાં પક્ષો વિરોધમાં

નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશભરમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાના વિષય પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. પેનલમાં કુલ 47 રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમાં 32 પક્ષોએ વન નેશન-વન ઈલેક્શનને ટેકો આપ્યો છે અને 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો છે. સૌથી મોટી વાત એ છે […]

સુખબીર સંધૂ-જ્ઞાનેશ કુમાર બન્યા ચૂંટણી કમિશનર, પેનલમાં સામેલ અધીર રંજને ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી: ભૂતપૂર્વ બ્યૂરોક્રેટ સુખબીર સંધૂ અને જ્ઞાનેશ કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકાર પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ગુરુવારે બપોરે મીડિયાને આ જાણકારી આપી. મહત્વપૂર્ણ છે કે અધીર રંજન ચૌધરી પણ ચૂંટણી કમિશનરની પસંદગી સંબંધિત સમિતિનો ભાગ છે. બેઠક બાદ સમિતિના સદસ્ય અધીર રંજન ચૌધરીએ કહ્યુ છે કે સમિતિની […]

ભાજપને લોકસભા ચૂંટણીની ટિકિટ પાછી આપનારા ભોજપુરી સિંગર પવનસિંહનો યૂટર્ન, કહ્યું- ચૂંટણી લડીશ

પટના: રાજકારણ સંભાવનાઓનો ખેલ છે. પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપને ટિકિટ પાછી આપનારા ભોજપુરી એક્ટર અને સિંગર પવનસિંહ ફરી એકવાર ચર્ચામાં છે. પવનસિંહ આ વખતે પોતાના યૂટર્નને લઈને ચર્ચામાં છે. તેમણે આસનસોલ બેઠક પરથી અંગત કારણોને ટાંકીને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. પરતું હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે. […]

11 દિવસમાં 3300થી વધારે ચૂંટણી બોન્ડ વેચાયા, સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ દાખલ કર્યું એફિડેવિટ

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકે બુધવારે ચૂંટણી બોન્ડના મામલામાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં 15 માર્ચ, 2024 સુધીમાં ખરીદવામાં આવેલા અને વટાવાયેલા ચૂંટણી બોન્ડનું વિવરણ સામેલ છે. એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા મુજબ, 1 એપ્રિલ, 2019થી લઈને તે વર્ષ 11 એપ્રિલ સુધીમાં કુલ 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 1609 […]

હરિયાણાના સીએમ ખટ્ટરે રાજીનામું આપ્યું, ભાજપ-જેજેપી ગઠબંધનમાં ભંગાણ

ચંદીગઢ: હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરબદલ થયો છે. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય ભાજપના ટેકામાં આગળ આવ્યા છે. તેની સાથે જ ભાજપ અને જનનાયક જનતાદળ એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટવાનું નક્કી છે. હવે નવી સરકારમાં ભાજપના નવા મુખ્યમંત્રી બનવાની શક્યતા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code