1. Home
  2. Tag "Lord Krishna"

આ કામ જીવનમાં ક્યારેય ન કરતા,ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેને પાપ

કર્મ અને ધર્મ – આ વાત દરેક લોકોના જીવનમાં એવી રીતે જોડાયેલો છે કે જેના વિશે આજના સમયમાં દરેક લોકોને આ વાતની જાણ હશે. કેટલાક કામ જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ તેવું આપણા ધર્મ ગ્રંથોમાં પણ લખવામાં આવ્યું છે. આવામાં જો વાત કરવામાં આવે ભગવદ્ ગીતાની તો, એમાં એવું જણાવવામાં આવ્યું છે કે ભગવાને ચોરીને […]

ધર્મ: ભગવાન શ્રી કૃષ્ણનું આ સત્ય તમને ખબર નહી હોય, જાણો

જ્યારે પણ આપણે પ્રેમ અને બલિદાનની વાત કરીએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ અને રાધાનો ઉલ્લેખ સૌથી પહેલા થાય છે. બંનેના નામ એકસાથે લેવાય છે રાધા અને કૃષ્ણની પ્રેમકથાને સર્વકાલીન મહાનમાંથી એક માનવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, ભગવાન વિષ્ણુએ કંસ નામના રાક્ષસ,રાજાને ખતમ કરવા માટે કૃષ્ણ તરીકે પૃથ્વી પર જન્મ લીધો હતો, અને છેવટે […]

જન્માષ્ટમીના દિવસે આ રીતે કરો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિની સ્થાપના,જીવનમાં વરસશે માત્ર ખુશીઓ

જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. આ દિવસને લાડુ ગોપાલના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 અને 7 સપ્ટેમ્બરે છે. ઘણા લોકો આ શુભ દિવસે ઘરના મંદિરમાં શ્રી કૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરે છે. તેઓ તેમના પહેરવેશ, ભોગ, ઝુલા વગેરેની કાળજી લે છે. આ દિવસે ખાસ કરીને […]

મહાભારતના સમય કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ પછી સૌથી વધારે સમજદાર વ્યક્તિ કોણ હતા, જાણો છો?

ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ભગવાન વિષ્ણુનો એક માણસ અવતાર, ભગવાન વિષ્ણુનો શ્રી કૃષ્ણ અવતાર એટલે કે મનુષ્ય અવતાર આપણને બતાવે છે કે મનુષ્ય અવતાર તો તેમના માટે પણ સામાન્ય રહ્યો ન હતો, ભગવાન વિષ્ણુને પણ શ્રી કૃષ્ણના અવતારમાં અનેક તકલીફ પીડાઓનો સામનો કરવો પડ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના સમયમાં દરેક બાબતે સૌથી શ્રેષ્ઠ […]

ભારતમાં આ જગ્યાએ બનશે વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા, બનશે મોટું ધાર્મિક કેન્દ્ર

અમદાવાદ:ગુજરાત સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે,’દેવભૂમિ દ્વારકા કોરિડોર’ના ભાગરૂપે દ્વારકા શહેરમાં વિશ્વની સૌથી ઊંચી ભગવાન કૃષ્ણની પ્રતિમા બનાવવામાં આવશે.તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે.ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે આ જાહેરાત કરી હતી.પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણની વિશ્વની […]

વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી સાથે નહીં પરંતુ મીરાબાઈ સાથે બિરાજે છે,જાણો આ મંદિરનો ઈતિહાસ

આપણા દેશમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે.તે બધાનું અલગ-અલગ ઐતિહાસિક મહત્વ છે.પરંતુ હિમાચલ પ્રદેશના નુરપુરના પ્રાચીન કિલ્લાના મેદાનમાં આવેલું ભગવાન શ્રી બ્રિજરાજ સ્વામીજીનું આ મંદિર ખૂબ જ ખાસ  છે.આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે,જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિ મીરાબાઈની સાથે સ્થાપિત છે. શ્રી કૃષ્ણ અને મીરાબાઈની મૂર્તિ એટલી અલૌકિક અને આકર્ષક છે કે  વિશ્વભરમાંથી લાખો […]

શ્રીકૃષ્ણનો દ્વારકામાં મહેલ અને પછી મંદિર,જાણો તેનો ઈતિહાસ

હિંદુ ધર્મમાં જેને પૂર્ણપુરષોતમનો દરજ્જો આપ્યો છે, એવા ભગવાન શ્રી કૃષ્ણની જિંદગીથી બધા પ્રભાવિત છે. કૃષ્ણનું વ્યત્કિત્વ, એની બાળલીલા, એનો પ્રેમ, અને તેના દ્વારા કહેવાયેલી શ્રીમદ ભગવતગીતા આ બધી વસ્તુ દ્વારા માનવ માત્રને જીવવાનો રસ્તો બતાવે છે. આજે આપણે વાત કરીશુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થપાયેલી દ્વારા નગરીની, જેને સોનાની દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. […]

શ્રીકૃષ્ણને આ જગ્યાએ પ્રાપ્ત થયું હતું સુદર્શન ચક્ર,જાણો તેના વિશે

ભગવાન શ્રીકૃષ્ણ કે જેમનાથી મહાન વ્યક્તિત્વ આજ સુધી કોઈ થયું નથી અને કદાચ કરોડો વર્ષો સુધી થશે પણ નહીં એમના જો સુદર્શન ચક્રની વાત કરવામાં આવે તો તેના વિશેની વાત પણ રોચક છે. બિલેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ જ મનાય છે. માન્યતા અનુસાર આ શિવલિંગ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે! પ્રચલિત માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ આ […]

જન્માષ્ટમી આવવાની છે ત્યારે જાણો ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવા બોધપાઠ

થોડા દિવસમાં ાવનશે જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણએ અનેક બોધપાઠ આપ્યા છે પુરાણ અને શાસ્ત્રો અનુસાર, ભગવાન કૃષ્ણ વિષ્ણુના અવતાર છે. વિષ્ણુજીનો જન્મ માતા દેવકી અને વાસુદેવના વંશમાં કાન્હા તરીકે થયો હતો. કન્હૈયાએ પૃથ્વીને પાપમાંથી મુક્ત કરવા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો. તેમનું આખું જીવન માનવજાત માટે બોધપાઠ હતું.  ભગવાન કૃષ્ણ બાળપણમાં ગોકુલ અને વૃંદાવનમાં […]

ભગવાન શ્રી કૃષ્ણના 56 ભોગ સાથે કમળના ફુલનું રહસ્ય,જાણીને તમે પણ કહેશો ભગવાનની લીલા અપરંપાર

ભગવાન શ્રીકૃષ્ણને 56 ભોગ ધરાવવામાં આવે છે, તે વાતથી ભારતમાં તો લગભર બધા જાણકાર હશે, પણ તેમાં પણ કેટલાક નિયમ અને એવી વાત છે જે લોકોને ખબર હશે નહીં. વાત એવી છે કે શ્રીકૃષ્ણને જે 56 ભોગ ધરાવવામાં આવે છે અને કમળ વચ્ચે અલગ કનેક્શન છે. જાણકારોના કહેવા પ્રમાણે એક અન્ય માન્યતા અનુસાર, ગૌલોક ધામમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code