1. Home
  2. Tag "Lord Krishna"

ભગવાન શ્રી કૃષ્ણના કોની સાથે લગ્ન થયા હતા તેનાથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અજાણ ?

અમદાવાદઃ પોરબંદરના માધવપુર મેળામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકોને સંબોધતા ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રરાજી અંગે નિવેદન કરવા વિવાદ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણના સુભદ્રાજી સાથે લગ્ન થયાનો પાટીલે ભાંગરો વાટ્યો હતો.જો કે, એક કાર્યકરે પાટીલને કાનમાં આવીને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન રૂક્ષમણિજી સાથે થયાનું જણાવતા તેમણે ભૂલ સુધારી હતી. જો કે, પાટીલના આ નિવેદનના પગલે વિવાદ […]

ભગવાન શ્રી કૃષ્ણના આ ચમત્કારી મંત્રનો જાપ કરવાથી તમામ સમસ્યાઓ થઈ જશે દૂર

ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો કરો જાપ જાપથી તમામ સમસ્યાઓ થઈ જશે દૂર હરે કૃષ્ણ હરે રામ મહા-મંત્રનો જાપ આપણને માત્ર ભગવાન સાથે જ નહીં પણ આપણી જાત સાથે પણ જોડવામાં મદદ કરે છે. તે આપણા રોજિંદા જીવનમાં ઘણી સકારાત્મકતા લાવે છે. નિષ્ણાતના મતે આ મંત્રનો જાપ ગમે ત્યારે અને ગમે તેટલી વાર કરી શકાય છે.તે […]

અખિલેશ યાદવ હિન્દુત્વના માર્ગે, રોજ રાતના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા હોવાનો દાવો

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનો રંગ રાજકીય નેતા અખિલેશ યાદવને એવો લાગ્યો કે તેઓ શું બોલી રહ્યા છે તે તો કદાચ તેમને પણ ખબર હશે નહી. અખિલેશ યાદવે કહ્યું કે રાતે તેમના સપનામાં શ્રીકૃષ્ણ આવે છે અને કહે છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે. અખિલેશ યાદવ હવે ભગવાન શ્રી કૃષ્ણ ઉપરાંત […]

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરામાં થયો હોવાથી મંદિર પણ અહીં જ બનશેઃ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી

લખનૌઃ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર મથુરામાં નહી તો શું પાકિસ્તાનના લાહોર બનશે તેમ ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું. ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશન પ્રસાદ મૌર્ય તથા અન્ય એક મંત્રીએ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભુમિ પરિસરમાં સ્થિત મુગલકાળના શાહી ઈદગાહના સ્થળે (જેને ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ જન્મસ્થળ માનવામાં આવે છે) મંદિર બનાવવાના મુદ્દે નિવેદન કર્યું હતું. […]

 દરેક ભગવાનના અલગ-અલગ પ્રિય ફૂલ, ભગવાનને મનપસંદ ફૂલ અર્પણ કરવાથી થશે મનોકામના પૂર્ણ

 દરેક ભગવાનના અલગ-અલગ ફૂલ જાણો બધા ભગવાનને કયું ફૂલ પસંદ છે અર્પણ કરવાથી થશે દરેક મનોકામના પૂર્ણ   દરેક વ્યક્તિ જુદી જુદી રીતે ભગવાનની પૂજા કરે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો પણ અનેક ઉપાયો અપનાવે છે.ભક્તો પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે ભોગથી લઈને ફૂલો સુધીની દરેક વસ્તુને વિશેષ મહત્વ આપીને અર્પણ કરે છે. જો કે […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભગવાન શ્રી કૃષ્ણનું બનશે ભવ્ય મંદિર

દિલ્હીઃ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવોમાં વધારો થયો છે. તેમજ દુનિયાના અનેક દેશોએ તેની ગંભીર નોંધ પણ લીધી હતી. દરમિયાન પાકિસ્તાન સરકારે કટ્ટરપંથીઓની ધમકીઓ વચ્ચે ઈસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવા માટે મંજૂરી આપી છે. છ મહિના પહેલા ઈસ્લામાબાદમાં કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનોના દબાણને કારણે મંદિર નિર્માણની કામગીરી અટકી હતી. ઇસ્લામાબાદના સેકટર-9/2માં હિન્દુ ધર્મના સ્મશાહગૃહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code