1. Home
  2. Tag "Lord Shri Ramchandraji"

અમદાવાદના વસ્ત્રાલમાં મર્યાદા પુરસોતમ ભગવાન શ્રી રામચંદ્રજીની વિશાળ શોભાયાત્રા નીકળી

અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરની તા. 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવને પગલે સમગ્ર દેશ હાલ રામમય બન્યો છે. દેશના વિવિધ શહેરો-નગરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આજે ભગવાન શ્રી રામજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતા. તેમજ જય શ્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code