1. Home
  2. Tag "Lord Sri Ramji"

રામનવમીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને દિવ્ય અભિષેક કરાયો

લખનૌઃ રામનવમીની સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રી રામજી મંદિરમાં પ્રથમવાર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. રામલલાના દર્શન માટે આવતા […]

રામ નવમી પર પ્રભુ શ્રી રામને આ 5 વસ્તુઓ અર્પણ કરો

વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો. આ દિવસે રામનવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામ નવમી પર ભગવાન રામના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રામલલાને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમની મનપસંદ વાનગીઓ ચડાવવી જોઈએ. […]

દરેક રામને એક લક્ષ્મણની જરુર છેઃ ડો. એસ.જયશંકર

નવી દિલ્હીઃ પોતાની વિદેશી કુટનીતિને કારણે ચર્ચામાં રહેનારા વિદેશ મંત્રી એ,.જયશંકર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર પોતાની પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’થી ચર્ચામાં છે. પુસ્તકના વિમોચનમાં ડો. એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં મહાકાવ્ય ‘રામાયણ’નો ઉલ્લેખ કરાયો છે. ભગવાન શ્રી રામજી, લક્ષ્મણજી અને હનુમાનજીના માધ્યમથી ભારતના ઉત્થાનનું પુસ્તકમાં વર્ણન કરાયું છે. […]

અયોઘ્યા: ભક્તો ભગવાન શ્રી રામજીની સાથે મહર્ષિ વાલ્મિકીજી, માતા શબરી, દેવી અહિલ્યાજીના દર્શન કરી શકશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય  મંદિરમાં ભગવાન શ્રી રામજીની મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાના મહોત્સવને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. મુખ્ય મંદિર અને ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામજી બિરાજમાન થશે. અહીં મંદિરમાં ઋષિ-મુનિયોના પણ દર્શન થશે. મુખ્ય રામ મંદિર ઉપરાંત સાત અન્ય દેવી-દેવતાઓના મંદિર બનાવવામાં આવી રહ્યાં છે. મુખ્ય મંદિર થોડા અંતરે આધ્યાત્મિક રુપે મહત્વપૂર્ણ મંદિરોને જગ્યા અપાઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code