1. Home
  2. Tag "Lt. Governor"

રાષ્ટ્રપતિ મુર્મુએ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોની નિમણૂક કરી

નવી દિલ્હી, 06 માર્ચ 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરોની નિમણૂક કરી છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બિહાર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર નંદ કિશોર યાદવને નાગાલેન્ડના […]

કેજરિવાલ આવતીકાલે લેફ્ટનન્ટ ગવર્નરને મળશે, રાજીનામું આપે તેવી શકયતા

લીકર પોલીસી કેસમાંથી મુક્ય થયા બાદ રાજીનામાની કરી હતી જાહેરાત દિલ્હીના સીએમ અર્થે આમ આદમી પાર્ટીમાં બેઠકનો દોર શરૂ નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં જામીન ઉપર મુક્ય થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ગઈકાલે રવિવારે એક કાર્યક્રમમાં 28 કલાકમાં સીએમ પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના […]

કેજરિવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લેતા હોવાનો લેફ્ટનન્ટ ગવર્નરનો દાવો

નવી દિલ્હીઃ લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવ વીકે સક્સેનાએ દિલ્હીના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત નાદુરસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અરવિંદ કેજરીવાલ જેલમાં જાણીજોઈને ઓછી કેલરીવાળો ખોરાક લઈ રહ્યા છે. કેલરી ઓછી હોવાને કારણે તેમનું વજન ઘટી રહ્યું છે. કેજરીવાલ યોગ્ય આહાર નથી લઈ રહ્યા. 6 […]

અમરનાથ યાત્રાને સરળ અને સલામત બનાવવા માટે દરેક સંભવિત પગલાં લેવાશે: લેફ્ટનન્ટ ગવર્નર

શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે, 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાને સરળ અને સુરક્ષિત બનાવવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે વાર્ષિક અમરનાથ યાત્રાની ઔપચારિક શરૂઆત કરવા માટે ‘પ્રથમ પૂજા’ કરી હતી. ટ્વિટર પરની તેમની પોસ્ટમાં, લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે, “આજે વાર્ષિક શ્રી […]

દિલ્હીમાં આવેલ પૂર પર PM મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર સાથે કરી વાત,પાણી ભરાવાની સ્થિતિની કરી સમીક્ષા

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિદેશથી દિલ્હી પરત ફર્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના અને રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પૂછપરછ કરી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ટ્વીટ કર્યું કે વડા પ્રધાને નિર્દેશ આપ્યો કે કેન્દ્રની મદદ અને સહકારથી દિલ્હીના લોકોના હિતમાં શક્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code