1. Home
  2. Tag "madhavpur"

માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાશે, તૈયારીની સમીક્ષા માટે બેઠક

પોરબંદરઃ જિલ્લાના દરિયા કિનારે આવેલા માધવપુર ઘેડ એ ઐતિહાસિક નગરી છે. અને અહીં ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ સ્થળે દર વર્ષે પરંપરાગત લોકમેળો યોજાય છે. આ વર્ષે તા. તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજાનારા લોકમેળો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળાની   વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના […]

આજથી માધવપુરમાં ૫ દિવસીય મેળાનું આયોજન, આ રાષ્ટ્રીય મેળામાં અનેક મહાન હસ્તીઓ અને મંત્રીઓ હાજર રહેશે

આજથી 5 દિવસીય મેળાનું આયોજન માધવપુરના મહેમાન બનશે 8 રાજ્યોના મંત્રીઓ અનેક મહાનુભવો પણ ઉપસ્થિતિ રહેશે પોરબંદર- આજરોજ તારીખ 30 માર્ચને ગુરુવારના રોજથી પોરબંધર ખાતે આવેલા માધવપુર ગામે 5 દિવસીય રાષઅટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજેમેળાનો શુભઆરંભ કરવામાં આવશે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ રાષ્ટ્રીય મેળામાં દેશભરના રાજ્યોમાંથી […]

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીએ ઉતારી હતી પીઠી,આ સ્થળ છે શ્રદ્ધાનું કેન્દ્ર

પોરબંદર:ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર પૂર્વના માતા રુક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે તે પણ લાખો ભાવિકો માટે ગૌરવ ગાથા સમાન છે. કૃષ્ણ અવતાર અને વિષ્ણુ અવતારથી માધવપુર નો ઇતિહાસ અટકી જતો નથી. તેનાથી આગળ કદંમ ઋષિનો કુંડ જે કદમ કુંડથી ઓળખાય […]

રાષ્ટ્ર્પતિ કોવિદં 10 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાત લેશે – માધવપુરના ભાતીગળ મેળાનો કરાવશે આરંભ

રાષ્ટ્રપતિ કોવિંગ 10 એપ્રિલે ગુજરાતની મુલાકાત લેશે પોરબંદરના માધવપુર ખાતે ભાતીગળ મેળાનો આરંભ કરાવશે અમદાવાદઃ- દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવનારી 10 એપ્રિલના રોજ ગુજરાતની મુલાકાત લેનાર છે, આ દરમિયાન તેઓ દ્રારકા પણ જશે જ્યાં ભગવાન કૃષ્ણના દર્શન કરશે.આ સાથે જ તેઓ પોરબંદરના પ્રાચીન મેળાના આયોજનનો પણ ભાગ બનશે ઉલ્લેખનીય છે કે ચૈત્રમાસ રામનવમીના દિવસથી લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code