1. Home
  2. Tag "madhyapradesh"

ધાર ભોજશાળા વિવાદ: વસંત પંચમીએ પૂજા અને નમાઝ બંને થશે, સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

નવી દિલ્હી, 22 જાન્યુઆરી 2026: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં આવતીકાલે એટલે કે 23 જાન્યુઆરીએ વસંત પંચમીની પૂજા અને શુક્રવારની (જુમ્મા) નમાઝને લઈને સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, બંને પક્ષોની ધાર્મિક આસ્થા જળવાય તે માટે પરિસરમાં અલગ-અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે જેથી કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન […]

મધ્યપ્રદેશના ભિંડમાં ટ્રક અને વાન વચ્ચે ટક્કર, 3 મહિલાઓ સહિત 5 લોકોના મોત

ભિંડ: મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં મંગળવારે એક ટ્રક અને વાન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. ભિંડ જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) અસિત યાદવે જણાવ્યું હતું કે આ ઘટના જવાહરપુરા ગામ નજીક સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નપ્રસંગમાંથી હાજરી આપીને કેટલાક લોકો […]

ઈન્દોરમાં રિસોર્ટના નિર્માણધીન મકાનની છત ધરાશાયી, પાંચના મોત

આ દૂર્ઘટના રાત્રિના સમયે બની સવારે ચોકીદારે પોલીસે ઘટનાની જાણ કરી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં એક રિસોર્ટના નિર્માણ હેઠળના એક મકાનની સિમેન્ટની છતનો સ્લેબ તૂટી પડવાને કારણે કાટમાળ નીચે દટાઇ જવાથી પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ અધિક્ષક હિતિકા વસલે પત્રકારોને જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 […]

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]

મધ્યપ્રદેશના નવા બનેલા મુખ્યમંત્રી મોહન યાદવનો સપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાશે

ભોપાલ – તાજેતરમાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ગઈકાલે સોમવારે મુખ્યમંત્રી તરીકે મિહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે આવતી કાલે 13 ડિસેમ્બરના રોજ મુખ્ય મંત્રી તરીકેના તેઓ શપથ ગ્રહણ કરશે . મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન-નિયુક્ત મોહન યાદવે સોમવારે કહ્યું કે નવી સરકારનો શપથ […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કમળ નું વાવાજોડું: કેશવ પ્રસાદ મૌર્ય

ન્યૂ દિલ્હી : ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ છે. વલણો અનુસાર, ભાજપે ત્રણેય રાજ્યોમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેન્ડ નંબરથી ખુશ ભાજપના નેતાઓની પ્રતિક્રિયા આવવા લાગી છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પીએમ મોદીનો આભાર માન્યો છે. ત્રણ રાજ્ય માં ભાજપ આગળ હોવા થી ભાજપ ના […]

MP : શિવરાજ સિંહ ચૌહાણે ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા, પૂર્ણ બહુમતીનો દાવો કર્યો.

ભોપાલ : રાજ્ય વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો દાવો કર્યો છે. તેમણે રાજ્યમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીએમએ લખ્યું છે કે,’ભારત માતા કી જય, જનતા જનાર્દન કી જય’ આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદ અને આદરણીય […]

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી માટે મતદાન શરૂ – છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનનો આરંભ , પીએમ મોદી એ મતદાન કરવાની કરી અપીલ

ભોપાલ – આજ રોજ  મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે આજે એટલે કે 17મી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનું ભવિષ્ય દાવ પર પાજોવા મળી રહ્યું  છે. સાથે જ ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ચાર સાંસદોના રાજકીય ભવિષ્ય માટે પણ આ ચૂંટણી મહત્વની બની […]

પીએમ મોદી એ ચિત્રકૂટ પહોંચી રઘુવીર મંદિરમાં કરી પૂજા અર્ચના

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેઓ હાલ ચિત્રકૂટના રઘુવીર મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી. અહીં પૂજા કર્યા બાદ પીએમ મોદી સંસ્કૃતિ મહાવિદ્યાલય માટે રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ […]

પીએમ મોદીએ ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી

  ભોપાલઃ- આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતેના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સહિત પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી તેનું પ્રપસ્થાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે  હેલિકોપ્ટરમાં આવી શક્યા નહોતા તેઓ હવાઈમાર્ગને  બદલે રોડ માર્ગે રાણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code