1. Home
  2. Tag "madhyapradesh"

મધ્યપ્રદેશનું આ મંદિર કે જ્યાં પ્રસાદના રુપમાં માતાજીને ચપ્પલ ચઢાવામાં આવે છે ,પુત્રી સ્વરુપે માતાથી થાય છે પૂજા

ભોપાલમાં આવેલું છે આ માતાજીનું અનોખું મંદિર જ્યા પ્રસાદમાં ચપ્પલ ચઢાવાય છે આપણે એવનવા મંદિરો વિશે સાંભળ્યું હશે પણ આજે જે મંદિરની વાત કરીએ છે તે સાંભળીને ચોક્કસ તમને નવાઈ તો લાગશે જ મધ્યપ્રદેશમાં આવેલા ભોપલનું આ માતાનું મંદિર છે જેના વિશે આજે આપણે વાત કરીશું. ભોપાલમાં એક અનોખું દેવી મંદિર છે, જ્યાં ભક્તો માતાને […]

પતિ અને બે પત્ની વચ્ચેનો વિવાદ કાઉન્સેલરની મદદથી ઉકેલાયો, 3-3 દિવસ 2 પત્નીઓ સાથે રહેશે

ભોપાલઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પતિ અને બે પત્ની વચ્ચેનો અનોખો કરાર ચર્ચામાં છે. ગુરુગ્રામ (હરિયાણા)માં પોસ્ટેડ એક સોફ્ટવેર એન્જિનિયર પરિણીત હોવા છતાં મહિલા કર્મચારીના પ્રેમમાં પડી ગયો હતો. તેમજ બેચલર હોવાનો ડોળ કરીને પહેલેથી જ પરિણીત એન્જિનિયરે તેની સાથે કામ કરતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. થોડા મહિના લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા અને પછી લગ્ન કરી લીધા […]

હવે આ રાજ્યની સરકાર પણ શાળાઓમાં ગીતાનો પાઠ અને રામાયણનો અભ્યાસ કરાવાશે

મયધ્યપ્રદેશની શાળાઓમાં ગીતાનો પાઠ રામાયણ ભણાવાશે સીએમ શિવરાજએ કરી જાહેરાત ભોપાલઃ- દેશના ઘણા રાજ્યની શાળાઓમાં ભારતની સંસક્ૃતિનો પરિચય વિદ્યાર્થીઓને થઆય તે માટે રામાયણના પાઠ ભણાવાના નિર્ણયો લેવાયા છે ત્યારે હવે આ દિશામાં મધ્યપ્રદેશ પણ આગળ વધ્યું છે. આ બબાતે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે રાજ્યની શાળાઓમાં રામાયણનું પઠન કરાવાશે. પ્રાપ્ત વિગત પ્રમાણે […]

પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધ દેખાતા નથીઃ અનુરાગ ઠાકુર

લખનૌઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા મહિલા કેન્દ્રિત સૂત્ર આપ્યું હતું, પરંતુ જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની ઘટનાઓ બને છે ત્યારે તે ક્યારેય દેખાતી નથી. ઠાકુરે કહ્યું કે કોંગ્રેસના દરેક સહયોગી કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રીએ કહ્યું હતું […]

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં BJP ગુજરાત ફોર્મ્યુલા અનુસરશે, ધારાસભ્યોમાં નોરિપીટ થીયરીનો ભય

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આવતા વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે શું ભાજપ ગુજરાત ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને રાજ્યમાં પોતાની જીત સુનિશ્ચિત કરશે. આ ફોર્મ્યુલા દ્વારા પ્રાપ્ત થયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વને ભલે રોમાંચિત કર્યા […]

મધ્યપ્રદેશઃ સીએમ શિવરાજસિંહે સ્કૂલની મુલાકાત લીધી, બાળકોને ભણાવતો વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ શિવરાજની અનોખી સ્ટાઈલ અહીં જોવા મળી રહી છે. સીએમ શિવરાજનો આ વીડિયો સિહોરના નસરુલ્લાગંજની સીએમ રાઇઝ સ્કૂલનો છે. આ વીડિયોમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સ્કૂલ પહોંચ્યા બાદ બાળકોને ભણાવતા જોવા મળ્યા હતા. આ સિવાય સીએમ શિવરાજે બાળકો સાથે ક્રિકેટ પણ રમી હતી. […]

ભારત જોડો યાત્રાઃ મધ્યપ્રદેશમાં મોદી… મોદીના નારા લગાવતા રાહુલે આપી કંઈક આવી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. દરમિયાન રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાંથી પસાર થઈ હતી, તે સમયે કેટલાક લોકોએ મોદી… મોદીના નારા લગાવ્યાં હતા. આ વખતે રાહુલ ગાંધીએ આપેલી પ્રતિક્રિયાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. राहुल गांधी की भारत जोड़ो यात्रा में दर्शक बने कुछ लोगों ने […]

રાહુલ ગાંધી રોજના 24 કિમી કાપવાનો આગ્રહ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે. હાલ આ યાત્રા મધ્યપ્રદેશમાંથી પસાર થઈ રહી છે. તેમજ અત્યાર સુધીમાં યાત્રાને લોકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન રાહુલ ગાંધીનો ઓક વીડિયો જાહેર થયો છે. જેમાં રાહુલ ગાંધી રોજના 24 કિ.મી. કાપવાનો આગ્રહ કરતા જોવા મળ્યાં હતા. કોંગ્રેસના સિનિયર […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]

મધ્યપ્રદેશમાં જીપકાર નદીમાં ખાબકીઃ ચારના મોત, 15 ઘાયલ

ભોપાલઃ મધ્યપ્રદેશના શિવપુરીમાં પૂરઝડપમાં પસાર થતી જીપકારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપકાર નદીમાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મોત થયાં હતા. દૂર્ઘટનાને પગલે વાહનમાં સવાર પ્રવાસીઓની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ દૂર્ઘટનામાં 15 વ્યક્તિઓને ઈજા થઈ હતી. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કોલારસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પીકઅપ વાહન સિંધ નદીમાં ખાબકતા ચાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code