1. Home
  2. Tag "madhyapradesh"

કોંગ્રેસ ધર્મના આધારે અનામત લાગુ કરવા માંગે છે: PM મોદી

ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના સાગરમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વડાપ્રધાને રેલી દરમિયાન કહ્યું કે, કોંગ્રેસ વિશે એવું સત્ય સામે આવ્યું છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. કોંગ્રેસ ઈચ્છે છે કે એસસી-એસટીનો 15 ટકા ક્વોટા કાપવામાં આવે અને ધર્મના આધારે અનામત લાગુ કરવામાં આવે. વડા પ્રધાને વધુમાં […]

મધ્યપ્રદેશના નવા બનેલા મુખ્યમંત્રી મોહન યાદવનો સપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાશે

ભોપાલ – તાજેતરમાં દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ ગઈકાલે સોમવારે મુખ્યમંત્રી તરીકે મિહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે આવતી કાલે 13 ડિસેમ્બરના રોજ મુખ્ય મંત્રી તરીકેના તેઓ શપથ ગ્રહણ કરશે . મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન-નિયુક્ત મોહન યાદવે સોમવારે કહ્યું કે નવી સરકારનો શપથ […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કમળ નું વાવાજોડું: કેશવ પ્રસાદ મૌર્ય

ન્યૂ દિલ્હી : ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ છે. વલણો અનુસાર, ભાજપે ત્રણેય રાજ્યોમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. ટ્રેન્ડ નંબરથી ખુશ ભાજપના નેતાઓની પ્રતિક્રિયા આવવા લાગી છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પીએમ મોદીનો આભાર માન્યો છે. ત્રણ રાજ્ય માં ભાજપ આગળ હોવા થી ભાજપ ના […]

MP : શિવરાજ સિંહ ચૌહાણે ભારત માતા કી જયના ​​નારા લગાવ્યા, પૂર્ણ બહુમતીનો દાવો કર્યો.

ભોપાલ : રાજ્ય વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી મતગણતરી વચ્ચે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટો દાવો કર્યો છે. તેમણે રાજ્યમાં ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીએમએ લખ્યું છે કે,’ભારત માતા કી જય, જનતા જનાર્દન કી જય’ આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદ અને આદરણીય […]

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી માટે મતદાન શરૂ – છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનનો આરંભ , પીએમ મોદી એ મતદાન કરવાની કરી અપીલ

ભોપાલ – આજ રોજ  મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે આજે એટલે કે 17મી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનું ભવિષ્ય દાવ પર પાજોવા મળી રહ્યું  છે. સાથે જ ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ચાર સાંસદોના રાજકીય ભવિષ્ય માટે પણ આ ચૂંટણી મહત્વની બની […]

પીએમ મોદી એ ચિત્રકૂટ પહોંચી રઘુવીર મંદિરમાં કરી પૂજા અર્ચના

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ મધ્યપ્રદેશની મુલાકાતે છે. તેઓ હાલ ચિત્રકૂટના રઘુવીર મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી. અહીં પૂજા કર્યા બાદ પીએમ મોદી સંસ્કૃતિ મહાવિદ્યાલય માટે રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં સ્વ. શ્રી અરવિંદ ભાઈ મફતલાલના શતાબ્દી જન્મ વર્ષની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. શ્રી સદ્ગુરુ […]

પીએમ મોદીએ ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવી

  ભોપાલઃ- આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતેના રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશનથી ભોપાલ-ઇંદોર વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ સહિત પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી તેનું પ્રપસ્થાન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે  હેલિકોપ્ટરમાં આવી શક્યા નહોતા તેઓ હવાઈમાર્ગને  બદલે રોડ માર્ગે રાણી […]

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખુશી – બજરંગ દળ સેના અને કોંગ્રેસનો વિલય

મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં છવાઈ ખુશી બજરંગ સેના અને કોંગ્રેસનો થયો વિલય ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં ખુશીની લહેર છવાી છે,વાત જાણે એમ છે કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી અને બજરંગ સેનાનો વિલય થયો છે બન્ને પાર્ટી એક બીજાના સપોર્ટમાં આવી ચૂકી છે. હિન્દુવાદી સંગઠન બજરંગ સેના મંગળવારે કોંગ્રેસમાં ભળી ગઈ હતી. બજરંગ […]

મધ્યપ્રદેશના જબલપુરમાં ISIS મોડ્યુલનો પર્દાફાશઃ 3ની અટકાયત

નવી દિલ્હીઃ NIAએ મધ્યપ્રદેશના જબલપુરમાં ISIS મોડ્યુલ પરની કાર્યવાહી દરમિયાન મારક હથિયારો, દારૂગોળો, ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે મધ્યપ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) સાથે ગુપ્તચર-આધારિત સંયુક્ત ઓપરેશનમાં ISIS સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો, જબલપુરમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. NIA દ્વારા 26 અને 27 મેના રોજ […]

PM 1લી એપ્રિલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે, ભોપાલ-દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ થશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 1લી એપ્રિલના રોજ ભોપાલની મુલાકાત લેશે. સવારે લગભગ 10 વાગ્યે, પીએમ ભોપાલના કુશાભાઉ ઠાકરે હોલમાં કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ-2023માં હાજરી આપશે. ત્યારબાદ, લગભગ 3:15 PM પર, વડાપ્રધાન ભોપાલ અને નવી દિલ્હી વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન, ભોપાલ ખાતે લીલી ઝંડી બતાવશે. સૈન્ય કમાન્ડરોની ત્રણ દિવસીય કોન્ફરન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code