1. Home
  2. Tag "magh mela"

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસઃ તમે નામની આગળ શંકરાચાર્ય કેમ લખો છો? સ્પષ્ટતા કરો

પ્રયાગરાજ, 20 જાન્યુઆરી, 2026: Notice to Swami Avimukteswaranand યુપીના પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર અવસરે જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને રોકવામાં આવ્યા બાદ સર્જાયેલો વિવાદ હવે વધુ વકર્યો છે. આ મામલે પ્રયાગરાજ મેળા વહીવટીતંત્રે મોડી રાત્રે સ્વામી અવિમુક્તેશ્વરાનંદને એક કારણદર્શક નોટિસ જારી કરી છે, જેમાં તેમને 24 કલાકની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. […]

પ્રયાગરાજના સંગમ ખાતે માઘ મેળાનો પ્રારંભ, શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું

નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: પ્રયાગરાજના સંગમ ખાતે પોષ પૂર્ણિમાના પવિત્ર સ્નાન સાથે 43 દિવસ ચાલનાર માઘ મેળાનોગઇકાલે પ્રારંભથયો છે ગઇકાલે 4 વાગ્યા સુધીમાં 21 લાખ 50 હજાર શ્રદ્ધાળુઓએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું.  મેળાવિસ્તારમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની સુવિધા માટેવહીવટીતંત્રે વ્યાપક વ્યવસ્થા કરી છે.તબીબી કટોકટી માટે 20 બેડ ધરાવતી બેહોસ્પિટલો સ્થાપિત કરવામાં […]

પ્રયાગરાજમાં માઘ મેળાનો પ્રારંભ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં

લખનૌ 03 જાન્યુઆરી 2026: ભક્તો વહેલી સવારે સંગમ કિનારે પહોંચવા લાગ્યા હતા, જ્યાં તેમણે આધ્યાત્મિક પુણ્ય પ્રાપ્ત કરવા માટે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મેળા વિસ્તારમાં પહેલા જ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં વહીવટીતંત્ર સતર્ક રહ્યું હતું. માઘ મેળો 3 જાન્યુઆરીથી શરૂ થાયો છે અને 15 ફેબ્રુઆરી, […]

પ્રયાગરાજ: માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર લાખો ભક્તોએ ગંગામાં ડૂબકી લગાવી

પ્રયાગરાજઃ માઘ મેળાના અંતિમ સ્નાન પર્વ મહાશિવરાત્રી પર શુક્રવારે સવારે લગભગ છ લાખ લોકોએ અહીં ગંગા અને પવિત્ર સંગમમાં આસ્થાપૂર્વક ડૂબકી લગાવી હતી. માઘ મેળા પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે આજે સવારથી જ સંગમ વિસ્તારમાં સ્નાન કરનારાઓનું આવવાનું ચાલુ છે અને સવારે 10 વાગ્યા સુધી લગભગ છ લાખ લોકોએ ગંગા અને સંગમમાં સ્નાન કર્યું હતું. […]

માઘ પૂર્ણિમા પર કરશો નહીં આ ત્રણ કામ, નહીંતર થશે ધનની હાનિ

Magh Purnima: હિંદુ ધર્મમાં માઘ પૂર્ણિમા તિથિ માતા લક્ષ્મીને સમર્પિત છે. આજે છે માઘ મહીનાની પૂર્ણિમા, જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે અદભૂત સંયોગ બની રહ્યો છે, જેના કારણે માઘ પૂર્ણિમા ખાસ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમા પર પુરા વિધિવિધાનથી માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code