1. Home
  2. Tag "Mahabharata period"

સુરતના તાપી કિનારે મહાભારત કાળનો ત્રણ પાનનો વડ અસ્તિત્વ ધરાવે છે…

અમદાવાદઃ સુર્યપુત્રી તાપી નદીના કિનારે પાંચ હજાર વર્ષ પહેલાના દ્વાપર યુગનું ત્રણ પાનના વડનું નાનકડું ઝાડ લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આ સ્થળ પર માત્ર દોઢ ફૂટના આ ત્રણ પાનના વડનું ઉગવું એ તાપી નદીનું મહાત્મ્ય દશવિ છે. આ ત્રણ પાનના વડ સાથે ધાર્મિક માન્યતા જોડાયેલી છે. મહાભારતના યુદ્ધમાં જ્યારે કર્ણનો વધ થયો […]

આ ગામમાં કાળા જાદૂ થાય છે ? મહાભારત કાળ સમયે જોડાયેલો છે ઇતિહાસ

આસામના ગુવાહાટીથી 40 કિમી દૂર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું માયોંગ ગામ કાળા જાદુનો ગઢ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે સમગ્ર વિશ્વમાં કાળા જાદુની શરૂઆત માયોંગ ગામથી જ થઈ હતી. આ ગામમાં ચીન, આફ્રિકા, તિબેટ અને ભારતના અન્ય ગામોમાંથી લોકો તંત્ર વિદ્યા શીખવા આવે છે. માયોંગ ગામનો ઈતિહાસ મહાભારત કાળથી સંબંધિત છે. માયોંગ શબ્દ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code