અયોધ્યાઃ રામ મંદિરની બીજી વર્ષગાંઠ નિમિતે અમિત શાહ સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
નવી દિલ્હી 31 ડિસેમ્બર 2025ઃSecond anniversary of Ram templeબુધવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની બીજી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્ર અને રાજ્યના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “બે વર્ષ પહેલા આ […]


