1. Home
  2. Tag "MAHARASHTRA"

હાજી મલંગ દરગાહ પર મહારાષ્ટ્રમાં વિવાદ, હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો- જાણો પુરી કહાની

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 2 જાન્યુઆરીએ કહ્યુ હતુ કે તે સદીઓ જૂની હાજી મલંગ દરગાહની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે. હિંદુવાદી જૂથ આ દરગાહનો મંદિર હોવાનો દાવો કરે છે. આ દરગાહ સમુદ્રતળથી ત્રણ હજાર ફૂટ ઉપર માથેરાનની પહાડીઓ પર મલંગગઢ કિલ્લા પાસે છે. અહીં યમનના 12મી સદીના સફી સંત હાજી અબ્દ ઉલ રહમાનની દરગાહ છે, […]

PM મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત,છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ

દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે નેવી ડે PM મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની લેશે મુલાકાત છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને ત્યાં કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી વડાપ્રધાન  સિંધુદુર્ગમાં ‘નેવી […]

મહારાષ્ટ્રઃ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાત, શું થઈ ચર્ચા જાણો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ સમર્થકોની સાથે મળીને ભાજપના સહયોગથી સરકાર બનાવી હતી. જેથી ઉદ્રવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર પડી ગઈ હતી. શિવસેનામાં ઉદ્રવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે લાંબા સમયથી વિવિધ મુદ્દા ઉપર તકરાર ચાલી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે […]

મહરાષ્ટ્ર જેલના કેદીઓ હવે પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદની પણ માણી શકસે મજા, મેન્યૂમાં નવી વાનગીઓ સામેલ

મુંબઈ – હવે મહારાષ્ટ્ર  જેલના કેદીઓ પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદ  ની પણ મજા માણી શકશે  કારણ કે  તાજેતરમાં, મહારાષ્ટ્ર જેલ વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે, વિભાગે જેલની કેન્ટીનમાં ઘણી વસ્તુઓ શામેલ કરી છે. મેન્યૂ માં અનેક વાનગીઓ એડ કરવામાં આવી છે . જાણકારી પ્રમાણે આ ખાવાની વાનગીઓ  કેદીઓ સરળતાથી ખરીદી શકે છે. રાજ્યની તમામ […]

મહારાષ્ટ્રના CM શિંદે સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસમાં પૂર્વ મેયર દત્તા દલવીની કરાઇ ધરપકડ

મુંબઈ – મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી  એકનાથ શિંદે વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ભાંડુપ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A(1)(a), 153B(1)(b), 153A(1)(C), 294, 504 અને 505 હેઠળ કેસ નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિવસેના નેતા સંજય રાઉત તેમના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા […]

મહારાષ્ટ્રમાં તીવ્ર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી જેના કારણે તેને બહુ ઓછો અનુભવી શકાયો હતો. આ ભૂકંપ સવારે 5.09 કલાકે આવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.સામાન્ય રીતે લોકો આવા ભૂકંપના આંચકા અનુભવી શકતા નથી. તેમ […]

મનોજ જરાંગે મરાઠા આરક્ષણ ખતમ કરી ઉપવાસ સમાપ્ત કર્યા, શિંદે સરકારને 2 મહિનાનો સમય આપ્યો

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરુ હતું ત્યારે હવે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને છેલ્લા નવ દિવસથી ઉપવાસ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે પોતાની ભૂખ હડતાળનો અંત કર્યો છે. આ મરાઠા નેતાએ પોતાની માંગણીનો પૂર્મ કરવા માટે મહારાષ્ટ્રની શિંદે સરકારને  બે મહિનાનો […]

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ પરંતુ આમંત્રણ ન મળતા ઉદ્ધવ ઠાકરે નારાજ

  મુંબઈ- મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન જોરશોર માં શરૂ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે  વિતેલા દિવસને મંગળવારે મરાઠા આરક્ષણ પર સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠક ને લઈને  હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ બેઠક પર નિશાન સાધ્યું છે. મરાઠા આરક્ષણને લઈને મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટની સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. રાઉતે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા […]

પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર 2023ના રોજ એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.બપોરે લગભગ 1 વાગ્યે વડાપ્રધાન અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે વડાપ્રધાન નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું […]

મહારાષ્ટ્ર: બીજેપી નેતા નિલેશ રાણેએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ સક્રિય રાજનીતિથી દૂર જવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેમને રાજકારણમાં રસ નથી. નિલેશ રાણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ માહિતી આપી હતી. નિલેશ રાણેએ કહ્યું કે રાજકારણ છોડવાનું બીજું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ભાજપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code