1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 75 નવા કેસ નોંધાયા,કુલ દર્દીઓ 864

મુંબઈ : મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડ-19ના 75 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. વિભાગે કહ્યું કે રાજ્યમાં મૃત્યુઆંકમાં કોઈ ફેરફાર થયો નથી કારણ કે છેલ્લા 24 કલાકમાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. કુલ મૃત્યુઆંક હજુ પણ 1,48,542 છે. રાજ્યમાં કોવિડની સારવાર હેઠળના દર્દીઓની કુલ સંખ્યા હાલમાં 864 છે. એક દિવસ પહેલા […]

CM શિંદે અને ઠાકરે જૂથના રાજકીય વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના 7 ન્યાયમૂર્તિઓની બેંચ સુનવણી કરશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટનો મામલો સાત જજોની મોટી બેંચને મોકલી આપ્યો છે. 2022ની મહારાષ્ટ્રની રાજકીય કટોકટી અંગે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથો વતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આજે આ અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મહારાષ્ટ્રમાં રાજકીય […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  

દિલ્હીમાં 24 કલાકમાં 37 નવા કેસ કોરોનાથી 2 લોકોના થયા મોત મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા કોરોનાથી 1 દર્દીનું નીપજ્યું મોત   દિલ્હી :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યા છે.સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરી રહી છે. રાજધાની દિલ્હીમાં સોમવારે […]

મહારાષ્ટ્રના સંત તુકારામ મહારાજ પાલખી માર્ગ ઉપર 1025 વડના વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

મુંબઈઃ દેશમાં પરિવહનની સુવિધામાં વધારો થાય તે માટે માર્ગો પહોળા કરવાની સાથે સાથે નવા માર્ગોનું પણ સતત નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આ કામગીરીમાં અનેક વૃક્ષો કાપવામાં આવે છે. જો કે, પર્યાવરણનું જતન કરવા માટે સરકાર વૃક્ષા રોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તેમજ રોડ નિર્માણની કામગીરીમાં વૃક્ષો કાપવાને તેના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી […]

મહારાષ્ટ્રનું રાજકારણ,રાજીનામું પાછું ખેંચવા શરદ પવાર પર દબાણ

મુંબઈ :  થોડા સમય પહેલા મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓ ધડાધડ રાજીનામાં પડ્યા બાદ હવે ફરીવાર રાજ્યનું રાજકારણ ગરમાયું છે, આ વખતે હવે નજારો એવો છે કે એનસીપીના નેતા શરદ પવારે રાજીનામું આપવાની જાહેરાત કરી છે અને હવે જાહેરાત કર્યાના એક દિવસ બાદ જિતેન્દ્ર આવ્હાડે પણ બુધવારે મહાસચિવપદેથી રાજીનામું આપ્યું. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ પણ ઘણાં […]

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

બે રાજ્યોના આજે સ્થાપના દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી દિલ્હીઃ આજે મહારાષ્ટ્ અને ગુજરાતનો સ્થાપના દિવસ છે દેશના 30 રાજભવન આ દિવસની ઉજવણી કરશે, ગઈકાલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવાના ચૂચનો આપ્યા હતા ત્યારે આજના આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. મહારાષ્ટ્ર અને […]

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મોરેશિયસની મુલાકાતે – દ્વિપક્ષીય સંબંધોને લઈને MOU પર હસ્તાક્ષર

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ મોરેશિયસ પ્રવાસે  દ્વિપક્ષીય સંબંધોને લઈને MOU  પર હસ્તાક્ષર મુંબઈઃ- મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ  આ દિવસોમાં મોરેશિયસની મુલાકાતે છે. મુલાકાત દરમિયાન ડેપ્યુટી સીએમ મોરેશિયસના વડાપ્રધાન પ્રવીણ કુમાર જુગનાથ અને રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપનને મળ્યા હતા. તેમજ મહારાષ્ટ્ર અને મોરેશિયસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી […]

આ રાજ્યમાં ભારે ગરમીનો પ્રકોપ,શાળાઓ બંધ રાખવાની જાહેરાત

મુંબઈ : મહારાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને જોતા રાજ્ય બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓ શુક્રવારથી બંધ રહેશે. સરકારે આ માહિતી આપી હતી. ‘શાળા શિક્ષણ વિભાગ’ દ્વારા ગુરુવારે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અન્ય બોર્ડની શાળાઓ તેમના અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓને ધ્યાનમાં લીધા પછી શાળાઓને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. આદેશ મુજબ, રાજ્યમાં વિદર્ભ સિવાયની […]

ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા,રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા

અમિત શાહ મહારાષ્ટ્રના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા તેમની માતાના તાજેતરના અવસાન પર શોક વ્યક્ત કર્યો મુંબઈ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે શનિવારે સાંજે મુંબઈ પહોંચ્યા હતા. મહાનગર પહોંચ્યા પછી તરત જ શાહ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને મળ્યા અને તેમની માતાના તાજેતરના અવસાન પર શોક વ્યક્ત […]

દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ, મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 1000થી વધુ કેસ

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાનો ભય વધવા લાગ્યો છે. દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 1527 નવા કેસ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 કેસ નોંધાયા હતા. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે 909 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code