1. Home
  2. Tag ".maharastra"

મને મુખ્યમંત્રી પદ છોડવાનું કોઈ દુખ નથી: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ : સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત પણ કરી હતી.આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, અમે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજી નગર કરી દીધુ. અમારી સરકારે સતત લોકો માટે કામ કર્યું. તેમણે કહ્યું કે, ફ્લોર ટેસ્ટનો કોઈ મતલબ નથી. કોની […]

દેશમાં કોરોનાની વધતી ગતિ – કેરળ અને મહારાષ્ટ્રમાં પોઝિટિવિટી રેટ 15 ટકાને પાર 

દેશમાં વધતો કોરોનાનો કહેર બે રાજ્યોમાં સકારાત્મકતા દર 15 ટકાને પાર દિલ્હી – દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશના રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળ એવા બે રાજયો છે કે જ્યાં નોંધાતા કેસ સૌથી વધુ હોય ચે, દેશભરમાં નોંધાતા કેસોમાં આ બે રાજ્યોના કેસો વધારે જોવા મળે છે. જાણકારી પ્રમાણે આ બન્ને રાજ્યોમાં કોરોના પોઝિટિવિટી […]

મહારાષ્ટ્રના નાસિક નજીક રેલ્વેની મોટી દૂર્ઘટના ટળી – રેલ્વે પાટા પરથી ટ્રેનના 10 ડબ્બા ઉતરી પડતા બે યાત્રીઓ ઘાયલ

નાસિક નજીક વિતેલી રાતે ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ખરી પડ્યા 2 લોકો ઘાયલ થયા ગોવાની માહિતી મોટો હાદસો ટળ્યો મુંબઈઃ- રેલ્વે વિભઆગ દ્રારા રેલ્વેને સરળ બનાવાની દિશામાં તમામા કાર્યો થઈ રહ્યા છે તો બીજી તરફ અવાર નવાર રેલ્વે પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ પમ સામે આવી રહી છે, ત્યારે વિતેલી રાત્રે મહારાષ્ટ્રના નાસિક નજીક […]

મહારાષ્ટ્રમાં નવા વેરિએન્ટનો કહેરઃ ઓમિક્રોનના 6 નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો 6 નવા કેસ નોંધાતા કહેર વધ્યો મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને કહેર ફેલાવ્યો છે તો ભારતમાં પણ હવે 150 થી પણ વધુ ઓમિક્રોનના કેસ થઈ ચૂક્યા છે, વિતેલા દિવસે રાજ્યમાં છ લોકો કોરોનાવાયરસના ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા હતા, જેનાથી રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 54 થઈ ગઈ છે. ઓમિક્રોનના વધતા […]

દક્ષિણ આફ્રીકાથી મહારાષ્ટ્ર આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત- સરકારની ચિંતા વધી

દ.આફ્રિકાથી મહારાષ્ટ્ર આવેલો વ્યક્તિ કોરોના સંક્રમિત જો કે હજી ઓમિક્રોન મામલે પૃષ્ટિ થઈ નથી   મુંબઈઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દક્ષિણ આફ્રીકામાં મળી આવેલા આ વાયરસને લઈને વિશ્વભરના દેશ તસર્ક બન્યા છે અનેક દેશોએ એહીથી આવતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ જારી કર્યો છે,ત્યારે હવે ભારતમાં પણ સતર્કતા […]

મહારાષ્ટ્રમાં વરસાદના તાંડવથી જનજીવન ખોરવાયુંઃ અનેક ઘટનામાં બે દિવસમાં 125થી વધુના મોત

મહારાષ્ટ્રમાં વરદાનો કહેર અત્યાર સુધી 129 લોકોએ જીવ ગુમાવ્યા અનેક જીલ્લાઓમાં લોકોને સહીસ સલામત ખસેડાયા બચાવ કાર્ય હાલ પણ શરુ   મુંબઈઃ છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે,મૂશળઘાર વરસાદને પગલે જનજીવન પણ ખોરવાયું છે,આ વરસાદની તબાહીમાં અત્યાર સુધી 129 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, છેલ્લા 24 કલાકમાં રાયગઢ, રત્નાગિરી અને સતારામાં […]

મુંબઈમાં આકાશી આફતનો કહેરઃ ભારે વરસાદને લઈને અનેક જીલ્લામાં રેડએલર્ટ 

મુંબઈમાં વરસાદનું જોર યથાવત મહારાષ્ટ્રના 5 જીલ્લાઓમાં હાઈએલર્ટ જારી મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુબંઈ હાલ વરસાદના કહેર વચ્ચે ઝઝુમી રહી છે,રવિરાથી પડી રહેલા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે,રસ્તાઓ પાણીમાં ગરકાવ થયેલા જોઈ શકાય છે,જેને લઈને વાહન વ્યવહાર ખોરવાયો છે. છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં વરસતા વરસાદના કારણે લોકોના ઘરની અંદર સુધી પાણી પહોંચ્યું છે. મુંબઈના […]

મહારાષ્ટ્રમાં સ્વાસ્થ્ય અધિકારીઓની નિવૃત્ત થવાની વય મર્યાદામાં વધારો કરાયોઃ હવે ૬૨ વર્ષે કરાશે સેવામાંથી નિવૃત

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય સ્વાસ્થ્ય અધિકારીઓની નિવૃત્ત થવાની વય વધારી 60 વર્ષથી આ સમય મર્યા 62 વર્ષ કરવામાં આવી મુંબઈઃ-દેશમાં કોરોના મહામારીને કારણે આરોગ્યકર્મીઓ એ સતત કાર્ય. કરપ્યું છે, આ સાથે જ તબીબી સેવાની પુરતી વ્યવસ્થા પણ જરુરી બની છે ત્યારે હવે મહરાષ્ટ્ર સરકારે વિતેલા દિવસને બુધવારે મોટો નિર્ણય લીધો હતો, જે મુબજ મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય […]

હવે લગ્ન યોજવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશેઃ 50થી વધુ લોકો ભેગા નહીં થઈ શકે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે પણ અનેક પગલા ભરવામાં આવી રહ્યાં છે. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે નિયમોનું પાલન કરવા સરકારે આદેશ આપ્યા છે.  રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ કોરોનાની નવી ગાઇડ લાઇનનું પાલન કરાવવા તેમના વિભાગના અધિકારીઓને આદેશ આપ્યો છે. જેમાં કોરોના પ્રતિબંધોમાં હવે લગ્ન સમારહો માટે […]

મહારાષ્ટ્રમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર – છેલ્લા 10 દિવસના આંકડાઓ ચોંકાવનારા

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર છેલ્લા 10 દિવસમાં  47 હજાર કેસ નોંધાયા મુંબઈ – સમગ્ર દેશમાં વિતેલા વર્ષ દરમિયાન કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે ઘીમે ઘીમે કોરોનાની હાર થી હતી જો કે છેલ્લા કેટલાક દિવસોથી દેશનું રાજ્ય મહારાષ્ટ્ર ફરી કોરોનાની બીજી લહેરની ઝપેટમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે જેને લઈને બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code