1. Home
  2. Tag "Mahashivratri"

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર 3.56 લાખ ભક્તોએ બિલ્વપૂજા કરી

સોમનાથઃ મહાશિવરાત્રી પર બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ. મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ […]

અયોધ્યાઃ મહાશિવરાત્રી પર 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કર્યાં

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં કુબેર ટેકરા પર સ્થિત શિવ મંદિરમાં ભક્તોએ ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે માહિતી આપી હતી કે ભગવાન શ્રી રામ લલા સરકારના દર્શન કરવા માટે મંદિરમાં સતત મોટી ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે રામનગરીમાં ફરી એકવાર ભક્તોની ભારે ભીડ ઉમટી […]

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી

પંચ કેદારમાં મુખ્ય ભગવાન આશુતોષના બાર જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ શુભ દિવસે સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે. મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દીસ્થલ ઓમકારેશ્વર મંદિર ખાતે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગની હાજરીમાં શ્રી કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ નક્કી કરવામાં […]

બાંગ્લાદેશના ક્રિકેટરે કરી મહાશિવરાત્રીની ઉજવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા […]

મહાકુંભઃ મહાશિવરાત્રિ પર સ્નાન મહોત્સવનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે મુખ્યમંત્રી યોગી

લખનૌઃ મહાકુંભ 2025ના છેલ્લા મહાશિવરાત્રિ સ્નાન પર, લાખો ભક્તો ત્રિવેણી સંગમ પહોંચ્યા અને શ્રદ્ધાની ડૂબકી લગાવી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે આ વિશાળ કાર્યક્રમની વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. તેઓ ગોરખનાથ મંદિર સ્થિત કંટ્રોલ રૂમમાંથી સમગ્ર કાર્યક્રમનું નિરીક્ષણ કરી રહ્યા છે અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે જેથી કાર્યક્રમ કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થઈ […]

મહાશિવરાત્રિ: કેવી રીતે કરવી શિવની પૂજા, જાણો

મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રિ પર્વ ઊજવવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ચૌદશ તિથિના સ્વામી શિવજી છે. એટલે દર મહિનાની વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રિ ઊજવવામાં આવે છે અને તે દિવસે શિવજીની ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રિ પર્વ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. શિવ પ્રાકટ્ય શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે […]

મહાશિવરાત્રિએ સોમનાથમાં સનાતનિયોની ધૂમ, મહાપર્વની મહાઉજવણી

દેશનાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિનાં પર્વ નિમિતે 3 દિવસનો મહોત્સવ ઉજવવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત ટુરિઝમ વિભાગે આયોજન કર્યું છે. “મહાશિવરાત્રી” 26 ફેબ્રુઆરીએ સવારે 04:00 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર.સવારે 08:00 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોને પાર્થિવ શિવલિંગ મહાપુજા કરાવવામાં આવશે. દેશનાં ખૂણે ખૂણેથી આવી રહેલાં શ્રદ્ધાળુઓ […]

મહાશિવરાત્રીના ઉપવાસમાં બનાવો સાબુદાણાની ખીચડી, જાણો રેસીપી

આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર 26 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસે ભક્તો મહાદેવની પૂજા અને આરાધના કરે છે. ઘણા લોકો આ દિવસે મહાદેવના આશીર્વાદ મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખે છે. કેટલાક લોકો આ દિવસે ફળો પણ ખાય છે. ઉપવાસ દરમિયાન, સાબુદાણામાંથી બનેલી વસ્તુઓ ખાવામાં […]

શું તમે જાણો છો મહાશિવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ?

મહાશિવરાત્રિનો દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આ દિવસની રાહ જોતા હોય છે. વર્ષ 2025માં મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ આવી રહી છે. મહાશિવરાત્રીના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયા હતા. આ કારણથી આ તહેવાર દર વર્ષે ઉજવવામાં […]

મહાકુંભ પ્રયાગરાજનો પૂર્ણિમાની તિથિ અને મહાશિવરાત્રી સાથે શું સંબંધ છે?

મહાકુંભ એ વિશ્વના સૌથી મોટા, સૌથી જૂના અને ધાર્મિક તહેવારોમાંનો એક છે. જે ધર્મ, આસ્થા, પરંપરા અને સંસ્કૃતિનું આધ્યાત્મિક પ્રતીક છે. મહાકુંભનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જેનું મૂળ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઊંડાણમાં છે. આધુનિક યુગની અંધાધૂંધીમાં લાખો લોકોને એકસાથે લાવનારી શાંતિપૂર્ણ ઘટના પણ છે. મહાકુંભમાં, લાખો યાત્રાળુઓ પવિત્ર નદીમાં સ્નાન કરે છે જેથી તેઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code