1. Home
  2. Tag "Mahashivratri"

ભારત વિકાસ પરિષદ, પાલડી શાખા દ્વારા મહાશિવરાત્રીની ઉજવણી

અમદાવાદ, 17 ફેબ્રુઆરી, 2026 – Mahashivratri ભારત વિકાસ પરિષદ,પાલડી શાખા દ્વારા ગત 15.02.26ને રવિવારના રોજ મહાશિવરાત્રીનો કાર્યક્રમ, યોગ સાધન આશ્રમ ખાતે યોજાયો હતો. નીલાબેન પટેલ તથા હેતલબેન ત્રિવેદીએ આમંત્રિત કવિઓનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કર્યું. કાર્યક્રમની શરૂઆતમાં આપણા વડીલ ગુજરાત મઘ્ય પ્રાંતના ટ્રસ્ટી તથા ભારત વિકાસ પરિષદના સ્થાપક સભ્ય ચૈતન્યભાઈ ત્રિવેદીએ મહાશિવરાત્રી નિમિત્તે અદભુત શિવ પાર્વતીનું આખ્યાન […]

જુનાગઢના ભવનાથમાં આજે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું

જુનાગઢ, 15 ફેબ્રુઆરી-2026: ગરવા ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આજે મહા શિવરાત્રિએ 5 દિવસીય મેળાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાવનાથ મહાદેવજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી છે.. સમગ્ર ભવનાથ ક્ષેત્ર અત્યારે ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે મધ્યરાત્રીએ નાગા સાધુઓ, વરિષ્ઠ સંતો અને મહામંડલેશ્વરોની […]

સોમનાથમાં આજે મહાશિવરાત્રીએ હર હર મહાદેવના નાદ સાથે ભાવિકો ઉમટી પડ્યાં

સોમનાથ, 15 ફેબ્રુઆરી-2026: બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવજીના મંદિરમાં દાદાના દર્શન માટે આજે મહાશિવરાત્રિના પાવન દિને મોટી સંખ્યામાં ભાવિકોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. અને મંદિરનું પરિસર હર હર મહાદેવજીના નાદથી ગુંજી ઊઠ્યું હતું. ભાવિકોની આજે વહેલી સવારથી મહાદેવજીના દર્શન માટે લાઈનો જોવા મળી હતી. મંદિર આજથી દર્શન માટે 42 કલાક ખૂલ્લુ રહેશે. સોમનાથ દાદાને […]

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી પર લોકોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાશિવરાત્રીના શુભ અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કામના કરી હતી કે ભગવાન શિવના આશીર્વાદ બધા નાગરિકો પર રહે અને ભારત પ્રગતિ કરતું રહે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે કાશીથી રામેશ્વરમ સુધી, આ પવિત્ર તહેવાર […]

મહાશિવરાત્રી : વૈજ્ઞાનિક અને ખગોળીય મહત્તાનો અભ્યાસ

Mahashivratri મહાશિવરાત્રીને ઘણીવાર “અંધકારનો ઉત્સવ” કહેવામાં આવે છે, પરંતુ આ અંધકાર અજ્ઞાનનો નહીં પણ તે અનંત ખાલીપણાનું  પ્રતીક છે. આધુનિક કોસ્મોલોજી પણ સ્વીકારે છે કે બ્રહ્માંડનો મોટાભાગનો હિસ્સો ખાલી જગ્યા છે. ગેલેક્સીઓ, તારા અને ગ્રહો  આ બધું એ ખાલીપણામાં તરતું અસ્તિત્વ છે. મહાશિવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પરંતુ તે માનવ શરીર, પૃથ્વી, ચંદ્ર, સૂર્ય અને […]

જુનાગઢમાં મહાશિવરાત્રિના 5 દિવસીય મેળાનો બુધવારથી પ્રારંભ થશે

જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026:  શહેર નજીક ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આગામી તા.11 ફેબ્રુઆરીને બુધવારથી 5 દિવસીય મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. દર વર્ષની જેમ મેળામાં લાખો લોકો ઉમટી પડશે, તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ ચાલી રહી છે. સમગ્ર ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે તમામ ક્ષેત્રો, ધર્મસ્થાનકો, અન્નક્ષેત્રો અને જ્યાં લોકો મોટા પ્રમાણમાં રોકાવાના છે, તેવા તમામ […]

સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર 3.56 લાખ ભક્તોએ બિલ્વપૂજા કરી

સોમનાથઃ મહાશિવરાત્રી પર બિલ્વપૂજા નોંધાવનારા 3.56 લાખ જેટલા ભક્ત પરિવારોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ. મહાશિવરાત્રી પર્વે પ્રત્યેક ભક્તને સોમનાથ મહાદેવની પૂજાનો લાભ પ્રાપ્ત થાય તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર ₹25માં બિલ્વપૂજા સેવા લોન્ચ કરવામાં આવી હતી. આ આગવી પહેલને અભૂતપૂર્વ સફળતા મળી. જ્યાં 3.56 લાખથી વધુ ભક્તોએ એકસાથે એક જ પૂજામાં ભાગ […]

અયોધ્યાઃ મહાશિવરાત્રી પર 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કર્યાં

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં કુબેર ટેકરા પર સ્થિત શિવ મંદિરમાં ભક્તોએ ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે માહિતી આપી હતી કે ભગવાન શ્રી રામ લલા સરકારના દર્શન કરવા માટે મંદિરમાં સતત મોટી ભીડ ઉમટી રહી છે. મહાશિવરાત્રી નિમિત્તે રામનગરીમાં ફરી એકવાર ભક્તોની ભારે ભીડ ઉમટી […]

મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી

પંચ કેદારમાં મુખ્ય ભગવાન આશુતોષના બાર જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ શુભ દિવસે સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે. મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બાબા કેદારના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રીના અવસરે પંચકેદાર ગદ્દીસ્થલ ઓમકારેશ્વર મંદિર ખાતે કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગની હાજરીમાં શ્રી કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ નક્કી કરવામાં […]

બાંગ્લાદેશના ક્રિકેટરે કરી મહાશિવરાત્રીની ઉજવણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહી છે. જો કે, ભારત અને ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ બાંગ્લાદેશની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. બીજી તરફ ટીમમાં સ્થાન ન પસંદગી ના પામનાર વિકેટકિપર કમ બેસ્ટમેન લિટ્ટન દાસ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યો હતો. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ક્રિકેટર શિવ મંદિરમાં પુજા કરતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code