શું તમે જાણો છો મહાશિવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્વ?
મહાશિવરાત્રિનો દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આ દિવસની રાહ જોતા હોય છે. વર્ષ 2025માં મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરીએ આવી રહી છે. મહાશિવરાત્રીના ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે થયા હતા. આ કારણથી આ તહેવાર દર વર્ષે ઉજવવામાં […]