1. Home
  2. Tag "mahatma gandhi"

મહાત્મા ગાંધીની આજે 75મી પુણ્યતિથિ,જાણો મોહનદાસથી રાષ્ટ્રપિતા સુધીની સફર

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે.30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.આજે ભારતમાં ગાંધીજીની 75મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે.તો આવો જાણીએ મહાત્મા ગાંધી કેવી રીતે બન્યા રાષ્ટ્રપિતા, જેમણે મહાત્મા ગાંધીને પહેલીવાર રાષ્ટ્રપિતા કહ્યા, મોહનદાસ કરમચંદ ગાંધીથી રાષ્ટ્રપિતા બનવા સુધીની સફર. મહાત્મા ગાંધી પુણ્યતિથિ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની […]

UNSC હેડક્વાર્ટર ખાતે મહાત્મા ગાંધીની પ્રથમ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે,એસ. જયશંકર કરશે અનાવરણ  

દિલ્હી:સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ભારતની અધ્યક્ષતામાં બે મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવા માટે, વિદેશ મંત્રી એસ. જયશંકર મંગળવારે એટલે કે આજે ન્યુયોર્કની તેમની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરશે.રિફોર્મ્ડ બહુપક્ષીયવાદ માટે ન્યુ ઓરિએન્ટેશન થીમ પર ઉચ્ચ-સ્તરીય મંત્રી સ્તરની ખુલ્લી ચર્ચા 14 ડિસેમ્બરે યોજાશે, જ્યારે 15 ડિસેમ્બરે ગ્લોબલ એપ્રોચ ટુ કાઉન્ટર ટેરરિઝમ – પડકારો અને આગળનો માર્ગ […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ,પીએમ મોદી,સોનિયા ગાંધી અને આ દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હી :આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિ છે.આ અવસર પર દેશ-વિદેશમાં ઉપસ્થિત કરોડો લોકો તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.ઘણા દિગ્ગજ નેતાઓએ પણ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી […]

સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે: પીએમ મોદી

નવી દિલ્હીઃ સરકારના આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે સમગ્ર દેશમાં વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીને યાદ કરીને ટ્વીટ કર્યું હતું કે, “આજે વિશ્વ સાયકલ દિવસ છે અને ટકાઉ અને સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે પ્રેરણા લેવા મહાત્મા ગાંધીથી વધુ શ્રેષ્ઠ કોણ હોઈ શકે.” Lifestyle for Environment […]

આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ,પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

આજે મહાત્મા ગાંધીની 74 મી પુણ્યતિથિ પીએમ મોદી પહોંચ્યા રાજઘાટ પીએમ મોદી સહીત અન્ય નેતાઓએ અર્પી શ્રદ્ધાંજલિ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ નિમિત્તે દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ આપી.મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ હવે સાંજે 5 વાગ્યે બિરલા હાઉસ જશે અને ભજન […]

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદી કરશે ‘મન કી બાત’,11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ

PM મોદી કરશે મન કી બાત ગાંધીજીની પુણ્યતિથિ પર મન કી બાત 11:30 વાગ્યે શરૂ થશે કાર્યક્રમ દિલ્હી:પીએમ મોદી આ મહિનાની 30મી તારીખે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં રાષ્ટ્રને સંબોધિત કરશે.આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. સંબોધનને પીએમ મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકાય છે.દૂરદર્શન પણ […]

બ્રિટિશના ચલણી સિક્કા ઉપર મહાત્મા ગાંધીજીને સ્થાન, દિવાળીના તહેવારમાં સિક્કાનું અનાવરણ

દિલ્હીઃ અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને ભારત સહિત દુનિયાના અનેક દેશો અનુસરે છે. દરમિયાન ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન અને વારસાને પહેલીવાર બ્રિટિશ સિક્કા દ્વારા યાદ કરવામાં આવશે. ગોળ સિક્કા પર ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ અને મહાત્મા ગાંધીનું ચિત્ર છપાયેલું છે. તેના પર એક લખાણ પણ છે, “મારું જીવન જ મારો સંદેશ યુકે ટ્રેઝરી ચીફ […]

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ પીએમ મોદી સહીત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ દિલ્હી:દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે. તેમનું અતુલનીય યોગદાન અવિસ્મરણીય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152 મી જન્મજયંતિ છે.ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમના કાર્યો […]

મહાત્મા ગાંઘીને દેશના સર્વોત્તમ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ

મહાત્મા ગાંઘીને દેશનો સર્વોત્તમ નાગરિક સન્માન અમેરિકી સંસદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ દિલ્હીઃ-દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘીએ વિશ્વભરમાં પોતાના વિચારની ઘારા વહાવી છએ ત્યારે મહાત્મા ગાંધીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે અમેરિકી કોંગ્રેસમાં ફરી એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. અમેરિકાના સીટી ન્યૂયોર્કના એક અમેરિકી ધારાસભ્યએ આ બાબતને લઈને વિતેલા દિવસને શુક્રવારે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં […]

મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જીત્યો એવોર્ડ

મહાત્મા ગાંધી પર બની ડોક્યુમેન્ટ્રી ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જીત્યો એવોર્ડ એ.આર.રહેમાને આપ્યું છે મ્યુઝીક મુંબઈ : મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટ્રીએ ન્યુયોર્કમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીત્યો છે. ખાસ વાત એ છે કે તેનું નિર્માણ સાઉથ આફ્રિકાના ફિલ્મ નિર્માતા અને ભારતીય સંગીત નિર્દેશક એ. આર.રહેમાને આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code