1. Home
  2. Tag "mahatma mandir"

મહાત્મા મંદિર: વાઈબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી સમીક્ષા

ગાંધીનગરઃ 4 વર્ષ બાદ ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન થઈ રહ્યું છે.  આવતીકાલે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શૉનું ઉદ્દઘાટન કરાશે. જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વાઈબ્રન્ટની તૈયારીઓની સમીક્ષા કરવા મહાત્મા મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સમીક્ષા કરીને અધિકારીઓ સાથે વાઈબ્રન્ટ સમિટને લઈ ચર્ચા કરી હતી. બીજી તરફ, ટ્રેડ […]

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં જી-20નો પ્રારંભ, દેશ-વિદેશના 600 પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત

ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે આજથી જી-20 બેઠકનો પ્રારભં થયો હતો. સવારે 10 વાગે ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ સહિત ભારત સરકાર તરફથી મુખ્ય અધિકારી અમિતાભ કાન્ત, તથા  ઉધોગના આંતરરાષ્ટ્ર્રીય વેપાર વિભાગના અનુરાગ જૈન ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નાણા વિભાગના અગ્ર સચિવ […]

નેશનલ ગેમ્સ: મહાત્મા મંદિરમાં બોક્સિંગના ખેલાડીઓ સાથે હર્ષ સંઘવીએ કરી મુલાકાત

અમદાવાદઃ 36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે  મહાત્મા મંદિર ખાતે યોજાયેલી બોક્સિંગ- મુક્કેબાજીમાં ભાગ લ‌ઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીને રમત- ગમત મંત્રી હર્ષભાઈ  સંઘવીએ બોક્સિંગ  રિંગ જ‌ઈને  રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી. રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ […]

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

મહાત્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન કેન્દ્રીય નાણામંત્રી દ્વારા ભવ્ય પ્રદર્શન ખુલ્લું મુકાશે અમદાવાદ:ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (DPE) 9 થી 12 મી જૂન, 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેમાં મુખ્ય કાર્યક્રમોમાં ‘રાષ્ટ્ર નિર્માણ અને CPSEs’ પરનું ભવ્ય પ્રદર્શન છે.આ પ્રદર્શન આત્મનિર્ભર રાષ્ટ્ર તરફ CPSEsના યોગદાનને પ્રદર્શિત […]

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટ બાદ 15મીથી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સરકારે કોરોનાને નાથવા માટે આગોતરી તૈયારીઓ કરી લીધી છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા અને  જરૂરી દવાનો સ્ટોક વગેરેની વ્યવસ્થા ઊભા કરી દેવામાં આવી છે. જ્યારે પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ સમિટ બાદ 900 બેડની કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code