1. Home
  2. Tag "mahesana"

મહેસાણા ટોલપ્લાઝા પાસેથી એક કરોડથી વધુની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન ગુજરાતના મહેસાણા ટોલ પ્લાઝા પાસેથી એનસીબીની ટીમે રૂ. એક કરોડની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશ એનસીબીની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં પ્રથમવાર […]

ગુજરાતમાં પ્રથમવાર મહેસાણામાં નવતર પ્રયોગ, 51 બાળકો અને 24 પરિવારોને 4 NGOએ દત્તક લીધા

અમદાવાદઃ મહેસાણાના જિલ્લા કલેકટર એમ.નાગરાજન તથા અન્ય અધિકારીઓ અને સમાજ સેવીઓની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત મહેસાણાના 51 બાળકો અને 24 પરિવારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને કલેકટર એમ.નાગરાજન અને સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા એકમ સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન […]

મહેસાણામાં 2 વર્ષમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના હેઠળ 8.15 લાખ લોકોએ લાભ લીધો

અમદાવાદઃ ગુજરાતમાં લોકોએ યોગ્ય આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે મા-અમૃતમ યોજનાનો પ્રારંભ કર્યો હતો. જેનો લાખો લોકોએ લાભ લીધો હતો. દરમિયાન દેશવાસીઓના યોગ્ય આરોગ્યને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી. ગુજરાતમાં આ યોજનાને પગલે મા-અમૃતમ યોજના બંધ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોને મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પગલા […]

મહેસાણાના નંદાસણમાં નકલી ખાતર બનાવતી ફેકટરીનો પર્દાફાશ, 556 બોરીઓ જપ્ત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય ખાતર નહીં મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. બીજી તરફ ખાતરનો પુરતો જથ્થો હોવાનો સરકાર દાવો કરી રહી છે. દરમિયાન મહેસાણામાં ખેડૂતો સાથે ઠગાઈ આચરવા માટે બનાવટી ખાતર પધરાવવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠી હતી. બીજી તરફ પોલીસે સંમગ્ર મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરતા મહેસાણાના નંદાસણમાં નકલી યુરિયા ખાતર બનાવતી ફેક્ટરી […]

મહેસાણાઃ કચરાના ઢગલામાંથી 700 ચૂંટણીકાર્ડ મળી આવ્યાં, તંત્ર દોડતું થઈ ગયું

અમદાવાદઃ હાલ મહત્વના દસ્તાવેજોમાં આધારકાર્ડની સાથે ચૂંટણીકાર્ડ પણ જરૂરી બન્યું છે. દરમિયાન મહેસાણાના કડી-કરણનગર રોડ વિસ્તારમાં એક કચરાના ઢગલામાંથી ચૂંટણીકાર્ડનો જથ્થો મળી આવતા તંત્ર દોડતું થયું હતું. એટલું જ નહીં તંત્રની કામગીરીને લઈને તરેહ-તરેહની ચર્ચાઓ વહેતી થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં કડી-કરણનગર રોડ પાસેથી મોટી સંખ્યામાં જૂના ચૂંટણીકાર્ડ મળી આવ્યા છે. જે બાદ તંત્રને […]

મહેસાણાઃ સરકારી સ્કૂલના આચાર્યના ગેરવહીવટથી નારાજ ગ્રામજનોએ શાળાની તાળાબંધી કરી

અમદાવાદ : ગુજરાતમાં સોમવારે ઉનાળાનું વેકાશન પૂર્ણ થયું હતું અને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. દરમિયાન મહેસાણામાં આવેલા સૂંઢિયા ગામમાં સ્કૂલના આચાર્યના વર્તન અને અયોગ્ય વહીવટને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને સ્કૂલના દરવાજે લોકમારીને પોતાનો વિરોધ કર્યો હતો. તેમજ આચાર્યની બદલીની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સૂંઢિયા ગામમાં આવેલી સરકારી સ્કૂલમાં […]

પાલનપુર-મહેસાણામાં નવી સૈનિક સ્કૂલને મંજૂરી, સંતરામપુરમાં વિજ્ઞાનપ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુરમાં નવી સૈનિક સ્કૂલને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ સ્કૂલમાં બાળકોને શિક્ષણની સાથે સૈનિક તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી વિસ્તાર સંતરામપુર ખાતે વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે. સરકારના […]

મહેસાણામાં ખાનગી તબીબો “કોવિડ-19 શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીની ટેસ્ટીંગ રીફર સ્લીપ” આપશે

અમદાવાદઃ મહેસાણા જિલ્લો કોવિડ વાયરસ સંક્રમણ અટકાવી શકાય તે માટે નવતર પ્રયોગનું આયોજન કરી રહ્યો છે. મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની પ્રેરણા અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના માર્ગદર્શનથી જિલ્લાના ખાનગી ડોક્ટરો સાથે સંકલન કરી કોવિડના શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટીંગ, ટ્રેસીંગ અન ટ્રીટમેન્ટ થાય તેવુ આયોજન કરાયું છે. જિલ્લામાં કોવિડ સંક્રમણ અટકાવવા માટે ટેસ્ટીંગ, […]

ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટનો વધુ એક કેસ નોંધાયોઃ પોઝિટિવ કેસની સંખ્યા પાંચ ઉપર પહોંચી

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે. મહેસાણાના વીજપુરની મહિલાને ઓમિક્રોનને ચેપ લાગ્યો હોવાનું જામવા મળે છે. આમ ગુજરાતમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને પાંચ ઉપર પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં 3 અને સુરતમાં એક ચાર ઓમિક્રોનના કેસ ગુજરાતમાંથી […]

કોરોનાને લીધે ધંધો પડી ભાંગતા ટ્રાવેલર્સ વાહનોને ખાનગી પાસિંગ કે નોન યુઝમાં ફેરવી રહ્યા છે

મહેસાણાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. કોરોનાને લીધે ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ ઉદ્યોગને વધુ સહન કરવું પડ્યું છે. સૌથી મોટી કફોડી હાલત વાહનો પર નભતા પરિવારો અને વ્યવસાયકારોની થઈ છે.  ઘણા ટ્રાવેલર્સ તો વાહનો માટેની લીધેલી લોનના હપતા પણ ભરી શક્તા નથી. આવી સ્થિતિમાં વાહનોના ટેક્સી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code