કેજરિવાલ આવતીકાલે લેફ્ટનન્ટ ગવર્નરને મળશે, રાજીનામું આપે તેવી શકયતા
લીકર પોલીસી કેસમાંથી મુક્ય થયા બાદ રાજીનામાની કરી હતી જાહેરાત દિલ્હીના સીએમ અર્થે આમ આદમી પાર્ટીમાં બેઠકનો દોર શરૂ નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસમાં જામીન ઉપર મુક્ય થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ગઈકાલે રવિવારે એક કાર્યક્રમમાં 28 કલાકમાં સીએમ પદ ઉપરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના […]


