ચમોલીમાં ભારે વરસાદથી મોટું નુકસાન, દહેરાદૂનમાં મૃત્યુઆંક 21 થયો
બુધવાર રાતથી પડી રહેલા અવિરત વરસાદે ઉત્તરાખંડમાં તબાહી મચાવી છે. ચમોલી જિલ્લાના ઘાટ નંદનગર તાલુકામાં ભારે વરસાદને કારણે દસ લોકો ગુમ થયાના અહેવાલ છે. કુંત્રી લગા ફલી ટોકમાં આઠ અને ધૂર્મામાં બે લોકો ગુમ થયાના અહેવાલ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું અને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો. દેહરાદૂન અને […]