1. Home
  2. Tag "mallikarjun kharge"

કોંગ્રેસ મેનિફેસ્ટો 2024: મહિલાઓને 1 લાખ વાર્ષિક, 30 લાખ નોકરીઓ, એમએસપી કાયદાનો વાયદો

નવી દિલ્હી: કોંગ્રેસે શુક્રવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેને ન્યાય પત્ર નામ અપવામાં આવ્યું છે. આ મેનિફેસ્ટોમાં 5 ન્યાય અને 25 ગેરેન્ટી આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યમથક ખાતે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેના બીજા દિવસે જયપુર અને […]

સોનિયા ગાંધી-ખડગે સૌથી વધુ કોમવાદી, ભાજપમાં જોડાનાર બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનિલ શર્માનો આરોપ

નવી દિલ્હી: બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહેલા અનિલ શર્મા ગુરુવારે ભાજપમાં સામેલ થઈ ચુક્યા છે. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસ પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ કોમવાદી પાર્ટી બની ચુકી છે અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂ ખડગે અને સોનિયા ગાંધી સૌથી વધુ કોમવાદી લોકોની કેટેગરીમાં આવે છે. દિલ્હીમાં ભાજપના […]

સંસદમાં પોતાના જ સાંસદ પર બગડયા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, કહ્યુ-દેશ તોડવાની વાત બર્દાશ્ત નથી

નવી દિલ્હી: કોંગ્રેસના એક સાંસદ ડી. કે. સુરેશ દ્વારા કથિતપણે દક્ષિણ ભારતીય રાજ્યો માટે એક અલગ રાષ્ટ્રની માગણી ઉઠાવવાના મામલે રાજ્યસભામાં શુક્રવારે હંગામો થયો હતો. દેશની એકતા, અખંડિતા અને સાર્વભૌમત્વ પર હુમલો ગણાવીને કોંગ્રેસના સાંસદના નિવેદન મામલે સત્તાધારી પક્ષના સાંસદો દ્વારા સ્પષ્ટીકરણ અને માફીની માગણી કરવામાં આવી. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ નિવેદનના મામલે […]

સેક્યુલર છબી, દક્ષિણના ડરે કૉંગ્રેસને રાખી રામલલાથી દૂર, સોનિયા-ખડગેએ રામમંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું

નવી દિલ્હી: કૉંગ્રેસે લગભગ ત્રણ સપ્તાહ સુધી રાજકીય નફા-નુકશાનનું આકલન કર્યા બાદ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના નિમંત્રણનો સસમ્માન અસ્વીકાર કર્યો છે. પાર્ટીએ આ કાર્યક્રમને રાજકીય ગણાવ્યો છે. કૉંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે રાજકીય લાભ-હાનિના મુકાબલે તેના માટે વિચારધારા વધુ મહત્વની છે. તેનાથી પાર્ટીએ પોતાની ધર્મનિરપેક્ષ છબીને ધાર આપી છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવાને […]

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે મતભેદોમાં નહીં ફસાવાની સલાહ, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પાર્ટી નેતાઓને સંદેશ

નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટી નેતાઓને કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે આગામી ત્રણ માસ સુધી ખુદને પાર્ટી માટે સમર્પિત કરીએ. ખડગેએ પાર્ટી નેતાઓની એક બેઠકમાં કહ્યુ છે કે પોતાના મતભેદોને ભુલાવો, મીડિયામાં આંતરીક મુદ્દાઓ ઉઠાવો નહીં અને પાર્ટીની […]

ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખરગેનો દાવો ,પાંચેય રાજ્યોમાં બનાવીશું અમારી સરકાર

દિલ્હીઃ- આગામી દિવસોમાં દેશના પાંચ રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતપોતાની રીતે એડી ચૌંટીનું જોર લગાવી રહ્યું છે અનેક રાજ્યોમાં ઉમેદવાર યાદી પણ જાહેર થી ચૂકી છએ ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને પાંચેય રાજ્યોમાં પોતાની સરકાર બનવાનો દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ આજરોજ બુધવારે […]

પીએમ મોદીના બયાન પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું ‘અમે મણીપુરની વાત કરી રહ્યા છીએ અને તેઓ ઈસ્ટ ઈન્ડિયાની ‘

દિલ્હીઃ- સંસદમાં આજે મણીપુર હિંસાનો મુ્દો વિપક્ષ દ્રારા ઉઠાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્રારા કરવનામાં આવેલ હોબાળેને લઈને  તમામ રાજ્યોમાં ગૃહની કાર્યવાહી થોડા કલાકો માટે સ્થગિત પણ કરવી પડી હતી. બાદમાં જ્યારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. […]

કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથીઃ મલ્લિકાર્જુન ખડગે

બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂને પીએમ મોદીને લખ્યો પત્ર, રેલ્વેમાં સુધાર કરવા જણાવ્યું

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂનો પીએમ મોદીને પત્ર રેલ્વેને લઈને ઉઠાવ્યા સવાલ રેલ્વેમાં સુધાર કરવા જણાવ્યું દિલ્હીઃ- ઓડિશાના બાલાસોરમાં બે દિવસ અગાઉ જે ઘટના બની તેણે સૌ કોઈના હ્દય હચમચાવી મૂક્યા છે, આ ઘટનાને લઈને વિરોધ પક્ષ સતત બીજેપી પર નિશાન સાધી રહ્યું છે અનેક આરોપ લગાવી રહ્યું છે તો કેટલાક પક્ષના નેતાઓ એ તો રેલ્વે મંત્રી […]

પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ વકર્યો છે અને અનેક એનસીપી, સપા, ટીએમસી સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપાએ કોંગ્રેસને કરારો જવાબ આપ્યો છે. તેમજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code