1. Home
  2. Tag "mamata banerjee"

સંદેશખાલી મામલે સુપ્રીમ કોર્ટનો મમતા બેનર્જી સરકારને વેધક સવાલ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે (8 જુલાઈ 2024) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી હતી, જેમાં કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણ, જમીન પચાવી પાડવા અને રાશન કૌભાંડ સાથે જોડાયેલા તમામ મામલામાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના […]

લોકસભા ચૂંટણીઃ BJP અને I.N.D.A. એ પ્રચાર-પ્રસારમાં એડીચોટીનું જોર લગાવ્યું, જાણો કોણે કેટલી રેલી-રોડ શો યોજ્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું શનિવાર પૂર્ણ થઈ ચુક્યું છે અને ચાર જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ મોટાભાગની સંસ્થાઓએ જાહેર કરેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી રહી છે. જો કે, ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષોએ જનતાને રીઝવવા ઘણી મોટી રેલીઓ, ચૂંટણી પ્રચાર અને રોડ શો કર્યા હતા. […]

મુસ્લિમોને OBCમાં સામેલ કરવા માટે PM મોદીએ કોંગ્રેસ અને મમતા બેનર્જી ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી અનામતને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બંગાળમાં તેમણે ઓબીસી પાસેથી આરક્ષણ છીનવીને મુસ્લિમોને આપ્યું, પરંતુ કલકત્તા હાઈકોર્ટે તેને રોકી દીધું હતું. શિમલામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, પીએમ જણાવ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના ષડયંત્રનું નવીનતમ ઉદાહરણ […]

રાહુલ ગાંધી ડરના કારણે રાયબરેલી ભાગી ગયાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ જનતાની સેવા કરવા માટે થયો છે. તેમનું સ્વપ્ન માત્ર લોકોના સપના પૂરા કરવાનું છે. આ રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું […]

સંદેશખાલીમાં CBIની કાર્યવાહી સામે TMCએ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં સીબીઆઈએ અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડ્યાં હતા. જેને લઈને ટીએમસી (તૃણમૃલ કોંગ્રેસ)એ પશ્ચિમ બંગાળમાં મુખ્ય ચૂંટણી અધિકારીને ચિઠ્ઠી લખીને ચૂંટણીના દિન દરોડા પાડવા મુદ્દે સીબીઆઈ સામે ફરિયાદ કરી છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે, લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીની છબી ખરાબ કરવા માટે સંદેશખાલીમાં દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સીબીઆઈએ એક પોલીસ […]

મહિલાઓ ઉપર અત્યાચાર ગુજારનાર શાહજહાં શેખની આંખોમાં જોવા મળ્યાં મગરમચ્છના આંસુ

નવી દિલ્હીઃ સંદેશખાલીમાં ED ટીમ પર હુમલાના આરોપનો સામનો કરનાર ટીએમસીના પૂર્વ નેતા શાહજહાં શેખનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડતો જોવા મળ્યો હતો. તેમનો રડતો વીડિયો જોયા બાદ ભાજપે તેમની ઉપર કટાક્ષ પણ કર્યો હતો અને કહ્યું હતું કે, ઘમંડ દૂર થઈ ગયો છે. નાણાકીય ભ્રષ્ટાચાર કેસની તપાસમાં સહકાર ન આપવા બદલ […]

ઘુસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યાં છે મમતા બેનર્જીઃ અમિત શાહ

કોલકત્તાઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનો ભાજપા દ્વારા પ્રચાર-પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળના માલદા દક્ષિણમાં રોડ શો યોજ્યો હતો. રોડ-શો દરમિયાન અમિત શાહે મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ લોકસભાની ચૂંટણીમાં બંગાળમાં ભાજપા 30થી 35 બેઠકો ઉપર જીતશે. તેમણે કહ્યું કે, મમતા બેનર્જી સીએએનો વિરોધ […]

મમતા બેનર્જી ઈજાગ્રસ્ત થતા પીએમ મોદીએ ચિંતાવ્યક્ત કરી, ઝડપથી સાજા થાય તેની પ્રાર્થના કરી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને ગુરુવારે ગંભીર ઈજા થઈ હતી. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચિંતા વ્યક્ત કરીને તેઓ ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેય રાજકીય આગેવાનોએ પણ પણ તેઓ ઝડપથી સારા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ […]

Lok Sabha Election 2024: પશ્ચિમ બંગાળનું રાજકીય સમીકરણ, શું છે જાતિ-ધર્મનું ગણિત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આ વખતે પશ્ચિમ બંગાળની ધરતી પરથી રાજકારણની દિશા નક્કી થવાની છે. જ્યારથી રાજ્યમાં ભાજપનું ઉત્થાન થયું છે, બંગાળનું રાજકારણ પણ બદલાતું જોવા મળ્યું છે. એક તરફ લેફ્ટ નભલું પડયું છે, તો ભાજપ એટલું જ મજબૂત દેખાય રહ્યું છે. સ્થિતિ એવી બની ચુકી છે કે તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં છે અને ભાજપ મુખ્ય […]

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસના મમતા બેનર્જીને મનાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. તેમજ આ સંગઠનને ઈન્ડી ગઠબંધન નામ નામ આપવામાં આવ્યું છે. જો કે, ઘણા સમયથી વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચીને લઈને ખેંચતાણ ચાલી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code