1. Home
  2. Tag "mamata banerjee"

પશ્ચિમ બંગાળઃ ઓમિક્રોન સંક્રમણ વિદેશથી ફ્લાઈટમાં આવેલા પ્રવાસીઓના કારણે ફેલાયોનો મમતા બેનર્જીનો આક્ષેપ

દિલ્હીઃ દેશમાં ઓમિક્રોનના સંકટ વચ્ચે કોરોનાના કેસોમાં રેકેટ ગતિએ વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્રએ એવા દેશોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવો જોઈએ જ્યાં […]

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું […]

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસને કટ ટુ સાઈઝ કરીને મમતા BJPને ટક્કર આપવા કરી રહ્યાં છે તૈયારીઓ

દિલ્હીઃ મોદી સરકાર સામે મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને સાઈડલાઈન કરીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા તૃણમૂલ કોંગ્રેસને પ્રસ્થાપિત કરવાની કવાયતમાં મમતા બેનર્જી લાગ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપ સામે મુખ્ય વિપક્ષ તરીકે પોતાને સ્થાન આપવાની યોજનાને વધુ તીવ્ર બનાવવાનું શરૂ કરી દીધું છે. પશ્ચિમ બંગાળ […]

મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે જ થયું સ્વાગત, લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા

મમતા બેનર્જીનું ગોવામાં અલગ રીતે સ્વાગત લોકોએ લગાવ્યા જય શ્રીરામના નારા કાળા ઝંડાની સાથે કરવામાં આવ્યું સ્વાગત મુંબઈ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સમયે જય શ્રી રામનું નામ સાંભળીને મમતા બેનર્જી એવી રીતે અકળાઈ જતી હતી જે રીતે મહાભારતમાં શ્રી રામનું નામ સાંભળીને રાવણ, હવે મમતા બેનર્જીની છાપ સમગ્ર ભારતમાં શ્રીરામ વિરોધી બની રહી છે ત્યારે […]

પશ્ચિમ બંગાળમાં રાજકારણ વધુ ગરમાયું : મમતાનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા 350 કાર્યકરોની ઘર વાપસી

કાર્યકરોએ પક્ષમાં પરત લેવા કરી હતી વિનંતી ટીએમસી કાર્યાલયની બહાર યોજ્યાં ધરણા ભાજપમાં જોડાયાની ભૂલ માનીને માંગી માફી કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો પક્ષ બલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભાજપના નેતા મુકુંદ રોય ભાજપનો સાથ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયાં હતા. તેમજ ભાજપના કેટલાક ધારાસભ્યો અને સાંસદો […]

પશ્ચિમ બંગાળઃ વિધાનસભા ચૂંટણી પહેલા BJPમાં જોડાયેલા TMCના 30 નેતાઓની ઘરવાપસીની ઈચ્છા, મમતાનો નનૈયો

ટીએમસીના પૂર્વ નેતાએ મમતાને લખ્યો પત્ર પત્ર લખીને મમતાની માગી માફી ભાજપમાં જોડાવવાનો નિર્ણય ખોટો હોવાનું કહ્યું દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપની વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ટીએમસીના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાયાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીનો વિજય થયો હતો અને મમતા બેનર્જી […]

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જી ત્રીજી વખત સીએમ તરીકે શપથ લેશે

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટણીનું પરિણામ મમતા બેનર્જી લેશે સીએમના શપથ ત્રીજી વખત સંભાળશે પ.બંગાળની કમાન કલકતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે, મમતા બેનર્જી ત્રીજી વાર પ.બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આજે સવારે 10.45 એ શપથવિધિનો કાર્યક્રમ યોજાશે. એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ […]

કોલકતામાં બહુમાળી ઈમારતમાં લાગી આગઃ 9 વ્યક્તિઓના થયા મોત

કોલકતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં સેન્ટ્રલ રોડ ઉપર આવેલી એક બહુમાળી ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 9 વ્યક્તિઓના મોત થયાં હોવાનું જાણવા મળે છે. આ બિલ્ડિંગમાં પૂર્વ રેલ્વે અને દક્ષિણ પૂર્વ રેલ્વેનું ઝોનલ કાર્યાલય છે, તેમજ ગ્રાઉન્ડ ફ્લોર પર કમ્પ્યુટરરાઈઝ ટિકિટ બુકિંગ સેન્ટર છે. આગની ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને અને […]

મમતા બેનર્જીની જીદના કારણે બંગાળના 70 લાખ ખેડૂતો આર્થિક મદદથી રહ્યાં વંચિતઃ જે.પી.નડ્ડા

દિલ્હીઃ ચાલુ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડી બંગાળની મુલાકાતે ગયા હતા. તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ બંગાળની જનતાએ ભાજપને જીતાળવાનું મન બનાવી લીધું હોવાનું જણાવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય […]

દેશમાં ચાર રાજધાનીની મમતા બેનર્જીએ કરી માંગણી

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. દરમિયાન બંગાળના મુખ્યમંત્રીએ દેશમાં ચાર રાજધાનીની માંગણી કરી હતી. તેમજ દિલ્હીમાં બધા આઉટસાઈડર હોવાનું તેમણે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝજીની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વમાં એક પદયાત્રા પણ યોજાઈ હતી. આઠ કિમી લાંબી આ યાત્રામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code