મમતા બેનર્જી 5 ડિસેમ્બરે PM મોદીને મળી શકે છે,આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
કોલકતા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 ડિસેમ્બરે નવી દિલ્હીમાં મુખ્યમંત્રીઓની બેઠક દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળે તેવી શક્યતા છે.એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે,સંભવિત બેઠકમાં મમતા કેન્દ્ર પર રાજ્યના લેણાં મુક્ત કરવા દબાણ કરી શકે છે.આ સિવાય તે ફરક્કા બેરેજમાં અને તેની આસપાસ થઈ રહેલા ધોવાણનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. હકીકતમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય […]