જૂનાગઢઃ માનવભક્ષી સિંહણને બેભાન કરવાનું ઇન્જેક્શન ટ્રેકરને વાગતા મોત
જૂનાગઢ, 5 જાન્યુઆરી 2026: ગીરના જંગલો અને વન્યજીવ સંરક્ષણના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી એક અત્યંત કરુણ અને દુઃખદ ઘટના સામે આવી છે. વિસાવદરના નાની મોણપરી ગામે માસૂમ બાળકનો શિકાર કરનાર માનવભક્ષી સિંહણને પકડવા ગયેલા વન વિભાગના નિષ્ણાત ટ્રેકર અશરફભાઈ ચૌહાણનું ‘એનેસ્થેસિયા’નું ઇન્જેક્શન વાગવાથી મોત નીપજ્યું છે. સિંહણને બેભાન કરવા માટે છોડવામાં આવેલી ટ્રેન્ક્વિલાઇઝર […]


