1. Home
  2. Tag "manipur"

લોકસભા ચૂંટણીઃ મણિપુરમાં મતદાન દરમિયાન ગોળીબારની ઘટના, જાનહાની ટળી

નવી દિલ્હીઃ મણિપુરની લોકસભાની બે બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. જ્યારે કેટલાક સ્થળો ઉપર તકરારની ઘટના સામે આવી હતી. દરમિયાન મોઈરાંગમાં મતદાન મથક પાસે ગોળીબારની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઉપરાંત ઈમ્ફાલ પૂર્વના ખોંગમાનમાં મતદાન કેન્દ્રમાં હથિયાર સાથે કેટલાક માથાભારે શખ્સોએ ઘુસણખોરીનો પ્રયાસ કર્યો […]

મણિપુરમાં ભૂકંપનો આંચકો, 3.9ની તીવ્રતા નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન મણિપુરમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપના આંચકાની તિવ્રતા લગભગ 3.9 જેટલી નોંધાઈ હતી. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ નુકશાન નહીં થયાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર મણિપુરમાં આજે સવારે ભૂકંપનો હળવો આંચકો […]

મણિપુરમાં ટોળાએ 3 લોકોને મોતને ઘાટ ઉતાર્યા, ઘાટીના જિલ્લાઓમાં કરફ્યું લાદવામાં આવ્યો

નવી દિલ્હીઃ મણિપુરમાં હિંસાનો દૌર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. જાણકારી મુજબ, થૌબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. જેના પછી પ્રદેશમાં પાંચ જિલ્લામાં કર્ફ્યું લગાવી દીધુ છે. સુત્રોના અનુસાર હુમલાખોરોની હજી સુધી ઓળખ થઈ નથી. થૌબલ જિલ્લાના લિલોંગ વિસ્તારમાં સશસ્ત્ર લોકો દ્વારા ત્રણ લોકોને ગોળી મારી હત્યા કરવામાં […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા ,તેંગાનુપાલ થયેલી તાજી હિંસામાં 14 લોકોના મોતના સમાચાર

ઇમ્ફાલ – મણીપુરમાં મી મહિનાથી શરૂ થયેલી હિંસા જાણે હજી પણ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ફરી એક વખત મણિપુરથી હિંસા ના સમાચાર સામે અવ્યક છે જેમાં 14 લોકોના મોત થાય હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. મળતી વિગત પ્રમાણે મણિપુરમાં ફરી એકવાર હિંસાનો નવો કેસ સામે આવ્યો છે  રાજ્યના તેંગાનુપાલ જિલ્લામાંથી આ હિંસાના સમાચાર […]

મણિપુર આતંકવાદી જૂથ અને સરકાર વચ્ચે શાંતિ કરાર પર સહમતી – ગૃહમંત્રી શાહે ગણાવી ઐતિહાસિક સિદ્ધિ

ઈમ્ફાલ –    મે મહિનાની શરૂઆતથી જ મણિપુર રાજ્યમાં હિંસાનો દોર શરૂ થયો હતો માટે અને કુકઈ સમુદાઈ વચ્ચે શરૂ થયેલી હિંસામાં 180 થી વધુ લોકો એ અત્યાર સુધી જીવ ગુમાવ્યા જો કે આટલા મહિના બાદ હવે અહી શાંતિ સ્થાપી છે . પ્રાપ્ત માહિતી પ્રમાણે મણિપુરમાં કાર્યરત આતંકવાદી જૂથ યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ એ બુધવારે […]

મણિપુરની 4 મેડિકલ કોલેજના વિસ્થાપિત થયેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવા માટે NMC ની મંજૂરી

દિલ્હી – મણીપુરમાં હિંસાને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી હતી ત્યારે હવે  મણિપુરના હિંસા પ્રભાવિત વિસ્તારોમાંથી ચાર મેડિકલ કોલેજોના તમામ વિસ્થાપિત વિદ્યાર્થીઓને અસ્થાયી વ્યવસ્થા તરીકે ચૂરાચંદપુર મેડિકલ કોલેજમાં ઓનલાઈન અથવા હાઈબ્રિડ મોડ પર વર્ગો લેવાની મંજૂરી આપવામાં આવશે. NMCએ મણિપુરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણના કમિશનર કમ સેક્રેટરીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આવા તમામ વિસ્થાપિત […]

મણીપુરમાં નથી અટકી રહી હિંસા , હવે આઇઆરબી ના જવાનની ઉગ્રવાદીઓએ ગોળીમારી ને હત્યા કરી

 ઇંફાલ-  મણિપુરમાં  છેલ્લા મી મહિનાથી હિંસાનો દોર શરૂ છે બે સમુદાયો વાંચે શરૂ થયેલી હિંસા હજી પણ અટકી નથી હાલ પણ અહી ઉગ્રવાદીઓ દ્વારા ગોળી મારી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે હવે કાંગપોકપી જિલ્લામાં સોમવારે એક ભારતીય રિઝર્વ બટાલિયનસૈનિક અને તેના ડ્રાઇવરને આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી અનેડ તેની હત્યા કરવામાં […]

મણીપુરમાં ઉગ્રવાદીઓ એ પેટ્રોલિંગ કરવા ગયેલા જવાનો પર કર્યો હુમલો

ઇમ્ફાલ – મે મહિનાની શરૂઆતથીજ  મણિપુર માં હિંસા શરૂ થઈ હતી જે અત્યાર સુધી અટકવનઈઉ નામ આજ નથી લઈ રહી ઉગ્રવાદીઓ દ્વારા સતત હિંસાને અંજામ આપવામાં આવી રહ્યો છે . ત્યારે હવે જવાનો પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો છે . પ્રાપ્ત જાણકારી મુજબ આજરો ગુરુવારે  મણિપુરમાં પેટ્રોલિંગ પર રહેલા આસામ રાઈફલ્સના જવાનો પર  આતંકીઓ દ્વારા નિશાન […]

મણીપુરમાં હિંસા યથાવત ,ગોળી મારી હત્યા કરાયેલ એક મહિલા સહીત બે મૃતદેહ મળી આવ્યા

ઈમ્ફાલ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હિંસાનો દોર હજી પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી ત્યારે આજરોજ ગુરુવારે મળેલી માહિતી પ્રમાણે વિતેલા દિવસે ફરી હત્યા કરાયેલી એક મહિલા સહીતના મૃતદેહ મળી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  મણિપુરના ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાંથી ગોળીથી ઘાયલ એક મહિલા સહિત બે મૃતદેહ મળી આવ્યા છે. […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા, સેનાના જવાનના સબંઘીઓ સહીત 4 લોકોનું અપહરણ કરાયું

ઈમ્ફાલ- મે મહિનાની શરુઆતથી જ મણીપુરમાં હિંસા ભડકી હતી ત્યારે હાલ પણ હજી હિંસા અટકતવાનું નામ નથી લઈ રહી ત્યારે હવે મણીપુરમાં સેનાના સંબંઘીઓનું અપહરણ થયુ હોવાની માહિતી સામે આવી રહી છે. મણિપુરમાં ભારતીય સેનાના એક જવાનના ત્રણ સંબંધીઓ સહિત ચાર લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે. મેતેઈ સમુદાયના આતંકવાદીઓએ આ ચાર લોકોનું અપહરણ કર્યું છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code