1. Home
  2. Tag "Manish Sisodia"

મનીષ સિસોદિયાને કોર્ટનો વધુ એક ઝટકો,CBI કેસમાં જ્યુડિશિયલ કસ્ટડી 2 જૂન સુધી લંબાવી

દિલ્હી : રાજધાની દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયોને ફરી એકવાર દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે સીબીઆઈ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 2 જૂન સુધી લંબાવી છે. વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થવા પર કોર્ટમાં રજૂ કર્યા પછી તેમની કસ્ટડી વધારી દીધી હતી. […]

દિલ્હી: મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં,કોર્ટે 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

દિલ્હી : રાજધાની દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલા સિસોદિયા આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાન, વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી છે. સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. કોર્ટમાં […]

દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

દારુ કૌભાંડ મામલો મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલાયા દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી દારુ કૌંભાડ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા સામે કેસ ચાલી રહ્યો છે એક પછી એક તેઓની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. ત્યારે હવે ફરી  દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.  એન્ફોર્સમેન્ટ […]

CBI કેસમાં મનીષ સિસોદિયાને ઝટકો – જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી

CBI કેસમાં મનીષ સિસોદિયાને ન મળી રહાત  જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસ વધારવામાં આવી દિલ્હીઃ-  દિલ્હીના ભૂતપુર્વ મંત્રી કે જેઓ દારુ કૌંભાડ મામલે એજન્સીઓની રડાર પર છે તેવા મનીષ સિસોદિયાની મુસીબત ઘટવાનું નામ લઈ રહી નથી, કારણ કે હવે ત દારૂ કૌભાંડના મામલામાં મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. માહિતી પ્રમાણે આજરોજ સોમવારે આ કેસની સુનાવણી […]

દિલ્હીના આપના મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં – 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા આપના મંત્રી   મંત્રી મનીષ સિસોદિયાની હોળી થશે જેલમાં  દિલ્હીઃ- દિલ્હીના આપના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંત્રી મનીષ સિસોદીયા પર મુસીબતનો પહાડ તૂટ્યો છે તેમણે મંત્રી પદમાંથી રાજીનામુ આપી દીઘુ છે જો કે હવે મંત્રી નથી રહ્યા સાથે જ તેઓ આવનારો તહેવાર હોળી પણ જેલમાં મનાવવા જઈ રહ્યા છે. જાણકારી પ્રમાણે […]

એક્સાઈઝ પોલીસી કૌભાંડમાં મનિષ સિસોદીયા તપાસમાં સહયોગ નહીં આપતા હોવાનો CBIનો દાવો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની વધુ કસ્ટડી માંગવામાં આવશે. સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. સિસોદિયાની પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ તેમને સીબીઆઈની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ સૂત્રોએ દાવો કર્યો હતો કે સિસોદિયા તપાસમાં સહકાર […]

AAPને તોડીને BJPમાં આવી જાઓ, તમામ CBI-ED કેસ બંધ કરાવી દઈશું: સિસોદિયાનો દાવો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક્સાઈઝ નીતિમાં કથિય કૌભાંડમાં આમ આદમી પાર્ટી (આપ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક-બીજા ઉપર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે. કૌભાંડમાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ઘરે સીબીઆઈના દરોડા બાદ લુકઆઉટ નોટિસ જાહેર કર્યા બાદ આજે મનિષ સિસોદિયાએ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે, ભાજપનો મેસેજ મળ્યો હતો જેમાં […]

મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી, દેશ છોડવા પર પ્રતિબંધ,CBIએ લુકઆઉટ નોટિસ જાહેર કરી  

સીબીઆઈની મોટી કાર્યવાહી સિસોદિયા સહિત 14 લોકો સામે લુકઆઉટ સર્ક્યુલર જારી દેશ છોડવા પર પણ લાગ્યો પ્રતિબંધ દિલ્હી:દિલ્હીમાં દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત 14 લોકો સામે લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે.પરિપત્રમાં તે તમામ લોકોના નામ છે જેમની વિરુદ્ધ સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે.આ પરિપત્ર પછી, મનીષ સિસોદિયા અને અન્ય લોકો […]

આગામી બે-ત્રણ દિવસમાં મારી પણ ધરપકડ થશેઃ મનિષ સિસોદિયા

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક્સાઈઝ પોલિસીમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં તેમના નિવાસસ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યાના એક દિવસ બાદ કહ્યું હતું કે, દિલ્હીની એક્સાઈઝ પોલિસી સંપૂર્ણ પારદર્શિતા સાથે લાગુ કરવામાં આવી હતી, કોઈ કૌભાંડ થયું નથી. ગઈકાલે સીબીઆઈના અધિકારીઓ મારા ઘરે આવ્યા હતા અને મારી ઓફિસમાં પણ ગયા હતા. સીબીઆઈના અધિકારીઓ સારા છે, તેમને […]

ગુજરાતમાં શાળાઓની હાલત કેવી છે, તે નિહાળવા માટે ‘આપ’ના મનીષ સીસોદિયા અમદાવાદ આવશે

અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણને લઈને રાજકિય માહોલ ગરમાયો છે. શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, અંતરિયાળ ઘણાબધા ગામોમાં પુરતા શાળાઓના ઓરડા નથી, વિદ્યાર્થીઓને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ઘણીબધી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી. પીવાના પાણીના પણ વ્યવસ્થા નથી. આવી સ્થિતિ હોવા છતાં શિક્ષણ મંત્રી જીતુ વાધાણીએ એવો બફોટ કર્યો હતો કે ગુજરાતમાં જેમને શિક્ષણ સારૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code